કાબુલના નંગરહાર પ્રાંતમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બે બ્લાસ્ટ; 62ના મોત, 36ને ઈજા
નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી. સ્થાનિક પ્રશાસનના પ્રવકતા […]
Continue Reading
