EDએ તબલિગી જમાતના મૌલાના સાદ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો
ઈડીએ નિઝામુદ્દીન મરકજ, તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી અને પ્રબંધન કમિટી પર મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. મૌલાના સાદ પર મોટા પાયે દેશ અને વિદેશમાંથી ફંડિંગ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈડીએ મૌલાના સાદ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. મૌલાના […]
Continue Reading
