મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા ફરજિયાત, કોલેજો પ્રવેશને લઈ મનમાની નહીં કરી શકે: હાઈકોર્ટ
મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશને લઇને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહીં.જે વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરી હશે તેને જ મેડિકલમાં પ્રવેશ મળશે. હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી […]
Continue Reading
