મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા ફરજિયાત, કોલેજો પ્રવેશને લઈ મનમાની નહીં કરી શકે: હાઈકોર્ટ

મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશને લઇને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહીં.જે વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરી હશે તેને જ મેડિકલમાં પ્રવેશ મળશે. હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી […]

Continue Reading

પદમા નદીમાં ભારત-બાંગ્લા સરહદ વિસ્તારમાં બાંગ્લાદેશના સુરક્ષા બળોએ ફાયરિંગ કર્યું, ભારતનો એક જવાન શહીદ

બાંગ્લાદેશ સરહદ સુરક્ષા બળના જવાનોએ ગુરુવારે પદમા નદીમાં ભારત-બાંગ્લાદેશ સરહદમાં ભારતીય સુરક્ષા બળના જવાનો પર એકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય જવાનો નદીમાં માછીમારોની શોધખોળ કરવા માટે ગયા હતા. આ ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને માથાના ભાગે ગોળી વાગી હતી જ્યારે તેમના સાથીઓને હાથના ભાગે ગોળી વાગી હતી. બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો […]

Continue Reading

ATCની ગફલત: સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16એ ઘેર્યું, પાયલટોએ ઉડાન દરમિયાન પૂછપરછ કરી

સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16 વિમાનો દ્વારા ઘેરવાની વાત ગુરૂવારે બહાર આવી છે. રિપોર્ટ મુજબ, બે પાકિસ્તાની એફ-16 વિમાનના પાયલટે સ્પાઈસજેટના પાયલટ સાથે ઉડાન દરમિયાન જ પૂછપરછ કરી હતી. તેમણે પાયલટ પાસેથી ફલાઈટની માહિતી માંગી અને અલ્ટીટ્યુડ નીચે કરવાના નિર્દેશ પણ આપ્યા. આ ઘટના 23 સપ્ટેમ્બરની છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સ્પાઈસ જેટના વિમાન એસજી-21એ દિલ્હીથી […]

Continue Reading

બ્રાયન લારાએ કહ્યું- ભારતની ફાસ્ટ બોલિંગ અવિશ્વસનીય, તે જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે

વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાની પ્રશંશા કરી છે. લારાએ કહ્યું કે ઇન્ડિયન ટીમની અત્યારની બોલિંગનું આક્રમણ તેમને જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે. લારાએ જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને શાનદાર કહ્યા. આ બોલર્સે 2018માં રેકોર્ડ 142 ટેસ્ટ વિકેટ લીધી છે. રિઝર્વ બોલર ટીમની ક્ષમતાનું વિશ્લેષણ કરવા માટે જરૂરી લારાને જ્યારે પૂછવામાં […]

Continue Reading

પ્રાંતિજ: હિંમતનગર થી અમદાવાદ ખાતે દોડાવવામાં આવશે રેલ્વે ટ્રેન

હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અમદાવાદ સુધીનો રેલ્વે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં આજે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદામંત્રી વી ડી ઝાલા, રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલ્વે ની મુસાફરી કરી હતી ત્યારે સાંસદ દિપસિહ રાઠોડ હિંમતનગર થી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ દિપસિહ […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

આંધ્ર પ્રદેશમાં તેલુગૂ પેપર માટે કામ કરી રહેલા એક પત્રકારની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી રાજ્યના પત્રકારોમાં ખૂબ જ રોષ છે. સીએમ જગમોહને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પત્રકાર પર આ હુમલો પૂર્વી ગોદાવરીના ટૂની વિસ્તારમાં થયો છે. પત્રકાર ટી સત્યનારાયણ એક તેલુગૂ સમાચાર પત્રમાં રિપોર્ટર તરીકે કામ કરતા હતા. આ […]

Continue Reading

સરકારનો મહત્વનો નિર્ણય : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે પહેલાં ધો 8 પાસની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી હતી. જો કે, આજે વાહન વ્યવહાર કમિશન કચેરી દ્વારા જારી કરેલા પરીપત્ર મુજબ હવે ધો-8 પાસની મર્યાદા હટાવી લેવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જારી કરેલા નવા પરિપત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના 23 સપ્ટે. […]

Continue Reading

અયોધ્યા મામલે નવા વળાંકની સંભાવના, સુન્ની વક્ફ બોર્ડ જમીનનો દાવો છોડવા તૈયાર: સૂત્રો

અયોધ્યા મામલે સુનાવણી પૂરી થતાની સાથે જ આ કેસમાં નવો વળાંક આવતો જોઇ શકાય છે. સૂત્રો મુજબ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભાના હસ્તાક્ષર છે. માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ વાતે સહમત છે કે જો વિવાદીત જમીનને સરકાર હસ્તકે લે તો કોઇ જ વાંધો […]

Continue Reading

હવે ગામના તલાટી રૂ. 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. તમામ પુરાવાઓ સાથે રજુ કરેલ અરજીનો નિકાલ એક દિવસમાં કરવાનો રહેશે. તલાટી કમ-મંત્રીએ કાઢી આપેલ આવકના પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની રહેશે. તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે […]

Continue Reading

5થી વધુ ઇ મેમોનો દંડ નથી ભર્યો તો હવે લાયસન્સ અને RC બુક રદ કરી દેવાશે, 1400 લોકોને નોટિસ અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ રૂ. 55 કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે […]

Continue Reading