બંગાળમાં નહી લાગુ થાય નવો મોટર વ્હીકલ એક્ટ: મમતા બેનરજી

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી અને બીજેપી વચ્ચે થયેલા રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે લાગુ કરેલો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મમતા બેનરજીએ નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરતા તેને રાજ્યમાં લાગૂ નહી કરવા કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર […]

Continue Reading

PM મોદીને મળેલી 2700 ભેટ-ઉપહારની ઓનલાઇન હરરાજી કરાશે, ન્યૂનતમ કિંમત છે આ

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ભેટ-સૌગાદો મળે છે. પીએમ મોદી જ્યારે પણ કોઇ દેશનો પ્રવાસ કરે છે ત્યારે તેમને અચૂક જે-તે રાષ્ટ્રનાં વડા તરફથી ઉપહાર આપવામાં આવે છે. જો કે પીએમ મોદીને મળતી ભેટ-ઉપહારની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2,700થી વધુ મળેલા ઉપહારોની 14 સપ્ટેમ્બરે ઓનલાઇન હરરાજી કરવામાં […]

Continue Reading

સંજય બાંગરે કર્યો સનસનીખેજ ખુલાસો, રવિ શાસ્ત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પોતાને બેટિંગ કોચ પદથી હટાવવાને લઇ બીસીસીઆઇથી ખુબ જ નારાજ છે. વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ભારતની હાર બાદથી જ સંજદય બાંગર બીસીસીઆઇના નિશાના પર હતા અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ તેમના સ્થાને વિક્રમ રાઠોડને નવા બેટિંગ કોચ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્ડીંગ કોચ આર.શ્રીધર અને બોલિંગ કોચ […]

Continue Reading

ઓટો સેક્ટરની મંદી માટે ઓલા, ઉબર પણ જવાબદાર

ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંધ રાખ્યું છે. આ સેક્ટર સાથે સંકળાયેલી નોકરીઓ પણ જોખમમાં છે. આ પરિસિૃથતિમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના વિચારોમાં પરિવર્તન અને બીએસ-6 મોડેલને જવાબદાર ગણાવ્યા છે. નાણા પ્રધાને જણાવ્યું છે કે ઓટોમોબાઇલ સેક્ટરની મંદી માટે અનેક પરિબળો જવાબદાર […]

Continue Reading

કાશ્મીર ભારતનો જ ભાગ છે : યુનોમાં પાક.નું કબૂલાતનામું

ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ઠેર ઠેર રખડી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, રશિયા, ઈસ્લામિક દેશો સહિત દરેક જગ્યાએથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કોઈનો પણ ટેકો નહીં મળવા છતાં પાકિસ્તાને હાલ જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, […]

Continue Reading

કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?

ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે. ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી. આ પછી એક કાયદો પસાર કરીને […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં નવનિર્મિત ‘કાયદા ભવન’ ખુલ્લું મુકાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને […]

Continue Reading

ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા, ગુજરાતીઓને રાહત, દંડની રકમમાં ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે વિક્રમનાથે શપથ લીધા

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા છે. ગાંધીનગરના રાજભવન ખાતે શપથવિધિ સમારોહ દરમિયાન હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. જસ્ટીસ વિક્રમ નાથે 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1987માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓની 2004માં અલ્હાબાદ HCના અધિક ન્યાયધીશ તરીકે નિમણૂંક થઈ હતી. 2006માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના […]

Continue Reading

સરકારના 100 દિવસ: રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

30મે 2019ના રોજથી મોદી સરકારનો બીજો કાર્યકાળ શરુ થયાના 100 દિવસ પછી રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબી ગયા છે. સોમવારે શેર માર્કેટ બંધ થવાના સમયે BSEમાં લિસ્ટેડ કંપનીઓની બજાર કિંમત 1,41,15,316.39 કરોડ રુપિયા હતા, જ્યારે મોદી સરકારે સત્તા સંભાળ્યાના એક દિવસ પહેલા આ બજાર કિંમત 1,53,62,936.40 કરોડ રુપિયા હતી. 30મેથી અત્યાર સુધી BSEનો સૂચકાંક […]

Continue Reading