કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોર આપીને કહ્યુકે, કેન્દ્રનું ધ્યેય ફક્ત અસમ જ નહી પરંતુ આખા દેશમાંથી ઈલલીગલ ઈમિગ્રન્ટ્સને બહાર કરવાનું છે. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠકને સંબોધિત કરતાં બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ સરકાર પર આ વિસ્તારને આખા દેશમાંથી અલગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (NEDA) બાકી દેશનાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલેકે એનડીએનું જ પૂર્વોત્તરમાં […]

Continue Reading

KBCના ઈતિહાસમાં પહેલી વખત બે સ્પર્ધકો 1 કરોડના સવાલ સુધી પહોંચશે

અમિતાભ બચ્ચનની માફક જ સ્મોલ સ્ક્રિનના શહેનશાહ કહેવાતા શો કોન બનેગા કરોડપતિની ટીઆરપી ચાર્ટમાં નંબર વન છે. શોમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કરોડપતિ નથી બની શક્યો. જો કે થોડાં દિવસો પહેલા એક વ્યક્તિ 1 કરોડના સવાલ સુધી પહોંચ્યો હતો. પણ જવાબ ખબર ન હોવાના કારણે ક્વિટ કરવું પડ્યું હતું. પણ આવનારા અઠવાડિયામાં એવું થવાનું […]

Continue Reading

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી થશે શરૂ, ભારત-પાકિસ્તાન પર વિશ્વની નજર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. આ દરમિયાન નવી દિલ્હી માટે સૌથી મહત્વની વાત તે હશે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે અહીંયા કોઇ ચાલ ન ચાલે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી 9થી 12 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. આ સત્ર જીનેવામાં 9થી 27 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. […]

Continue Reading

વૈશ્વિક બજારો પાછળ સોના- ચાંદીમાં રેકોર્ડ અફડાતફડી

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વ્યાપક અફડાતફડી ભાવમાં જોવા મળી હતી. સોના- ચાંદીના ભાવ શુક્રવારે બપોર પછી ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયા પછી શુક્રવારે મોડી સાંજે ભાવ ફરી ઉછળ્યા હતા પરંતુ આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ સપ્તાહના અંતે ફરી નીચા આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારના […]

Continue Reading

છટણી / Zomatoએ 541 કર્મચારીઓને નિકાળ્યા

કંપનીએ કહ્યું ટેકનીકના ઉપયોગથી ગ્રાહકોની સમસ્યાઓનું સમાધાન સીધુ ઑટોમેશનથી થઇ રહ્યું છે. Zomatoએ નોકરીમાંથી નિકાળવામાં આવેલા કર્મચારીઓને 2 મહિનાનું વધારેનું વેતન આપ્યું. ઑનલાઇન ફૂડ ડિલીવરી કરનાર કંપની Zomatoને લઇને એક મીડિયા રિપોર્ટથી શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના ગ્રાહક સેવા ટીમના 540 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સંખ્યા કંપનીના કુલ કર્મચારીના […]

Continue Reading

સુરત : હીરાઉદ્યોગમાં હજારો બેકાર, હજારોની નોકરી જવાની શક્યતા

એક નાનકડી શેરીથી પસાર થયા બાદ, નાની સીડીઓ ચઢીને હું એક નાનકડા રૂમમાં પહોંચ્યો જેમાં 20થી વધુ લોકો બેઠા હતા અને 19 વર્ષના યુવાન ભાવેશ સોલંકીના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા. આર્થિક તંગીથી કંટાળેલા પરિવારના આધાર સમાન ભાવેશ, હજી ગયા અઠવાડીયા સુધી પોતાના પિતા રમેશ સોલંકીને હિંમત રાખવાનું કહી રહ્યા હતા. જોકે, હકીકત એ હતી કે, […]

Continue Reading

આજે ઊંઝાના ઉમિયા બાગમાં ‘ભવ્ય ઉછામણી’ કાર્યક્રમ થશે

કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે. જે નિમિત્તે ૮ સપ્ટેમ્બરે ‘ભવ્ય ઉછામણી’નો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ, ઊંઝા ખાતે યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાંથી કડવા પાટીદાર સમાજના દાનેશ્વરીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો સહિત ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ભાગ લેશે. જ્યારે મોટી સંખ્યામાં NRI દાનવીરો વિદેશથી આવશે. આ પ્રસંગે ઊર્જામંત્રી […]

Continue Reading

કેનેડાની 19 વર્ષીય બિયાંકા એન્દ્રેસ્કૂએ સેરેનાને હરાવીને US ઓપન ટાઇટલ જીત્યું

કેનેડાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-7, 7-5થી સીધા સેટમાં હરાવીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. હારની સાથે જ સેરેનાનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે. કેનેડાની 19 વર્ષીય ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ અત્યંત કપરી […]

Continue Reading

હંમેશા મોંઘા વકીલ રહ્યા જેઠમલાણી, એક કેસની લેતા આટલી ફી

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. વકાલતની લગભગ 70 વર્ષની પોતાની કારકિર્દીમાં તેમણે કેટલાય મોટા કેસ લડ્યા. ઈન્દિરા ગાંધીના હત્યારાથી લઈને અફઝલ ગુરૂના કેસમાં પણ જેઠમલાણીએ જ પેરવી કરી હતી. જાણો કેમ તેમને દેશના મોંઘા વકીલ કહેવામાં આવતા હતા આપને જાણીને કદાચ નવાઈ લાગશે […]

Continue Reading

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો કેર મૃત્યુઆંક વધીને 43 : હજારો બેઘર

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 43 થઇ ગયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સે […]

Continue Reading