જીવરાજ મહેતા હોસ્પિટલના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના એક દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના 139 સ્ટાફનું ચેકિંગ કરાશે. જોકે આ મુદ્દે હોસ્પિટલ પર હોબાળો મચી ગયો છે. અમદાવાદમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમદાવાદમાં હાહાકાર : 24 કલાકમાં 20 કેસ

અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક ૮૪નો થયો છે. બીજી તરફ કલસ્ટર ક્વોરેન્ટાઇના આકરા નિર્ણય બાદ આજે પૂર્વ અને પશ્ચિમને જોડતા મહત્વના નહેરૂબ્રિજને અનિશ્ચિત મુદત સુધી આવ-જા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કાલુપુરની શાક અને ફ્રુટ […]

Continue Reading

સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ક્યાંકને ક્યાંક દિલ્હીના નિઝામુદ્દીન ખાતે થયેલા તબલીગી જમાતના કાર્યક્રમને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે, કારણ કે મરકઝમાં થયેલા કાર્યક્રમમાં ભાગ લીધા પછી જમાતી દેશના અલગ-અલગ ભાગોમાં ગયા અને ત્યાં કોરોના વાયરસનો ચેપ ફેલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે સતર્ક રહી કાર્યરત છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ […]

Continue Reading

અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, લેવાયા મોટા નિર્ણય, ખાસ જાણો

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે […]

Continue Reading

મહેસાણા : ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મુક્યા, હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે બે યુવકો ગુરગાંવ પહોંચ્યા

હાલ કોરોના વાયરસનાં (coronavirus) કારણે આખા દેશમાં લૉકડાઉન (lockdown) છે. ગુજરાતમાં (Gujarat) પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ (Quarantine seal) હતું તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા […]

Continue Reading

‘આયુષ’ પ્રધાને કહ્યું, ‘ટૂંક સમયમાં જ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાનાં દર્દીઓનો ઈલાજ કરાશે’

કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે. શ્રીપાદ નાઈક નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે […]

Continue Reading

કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન, CM કરશે મંત્રીઓ સાથે ચર્ચા

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વારયસના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આ વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીઓ સાથે સંવાદ કરશે. […]

Continue Reading

ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ

કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો દુનિયાભરના દેશોમાં વધતો જઈ રહ્યો છે. અમેરિકા (America)માં કોરોના વાયરસ (COVID-19)થી દરરોજ મોતનો આંકડો વધતો જ જઈ રહ્યો છે. અહીં મોતનો આંકડો 12 હજારને પાર કરી ચૂક્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને […]

Continue Reading

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.  કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા […]

Continue Reading

અમેરિકાના શેરબજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સ 1251 અને નિફ્ટી 316 અંક વધ્યો

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1251 અંક વધી 28842 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 316 અંક વધી 8400 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના બજાર વધારા […]

Continue Reading