કેરળમાં 6 નવા સંક્રમિત મળ્યા, દેશમાં 53 કેસની પુષ્ટી; વાયુસેનાનું વિમાન ઈરાનથી 58 યાત્રિઓને લઈને પહોંચ્યું
કેરળમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 53 કેસોની પુષ્ટી થઈ ચુકી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ અંગેની માહિતી આપી હતી. કેરળમાં હવે સંક્રમણના 12 કેસ સામે આવી ચુક્યા છે. વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર મંગળવારે સવારે ઈરાનથી 58 ભારતીય નાગરિકોના પહેલા ગ્રુપને લઈને ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગયું છે. […]
Continue Reading
