દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીથી કોંગ્રેસ લાલઘૂમ, ભાજપ પર પ્રહાર
દિલ્હીમાં હિંસા સામે હાઈકોર્ટના જજ એસ મુરલીધરે કડક હાથે કામ લીધા બાદ રાતોરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરે ગઈકાલે મહત્વના ચુકાદામાં દિલ્હી હીંસા બદલ ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ભાજપના નેતાઓ સામે […]
Continue Reading
