ઇરાકમાં યૂએસ સેના છાવણીઓ પર હુમલામાં 80 અમેરિકન આતંકી માર્યા ગયા: ઇરાન સરકારી મીડિયા

તાજેતરમાં ઇરાને ઇરાકમાં સ્થિત અમેરિકન સેના છાવણીઓ પર કરેલા હુમલામાં 80 અમેરિકન આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. ઇરાનની સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. સાથે-સાથે ઇરાને ચેતવણી આપી હતી કે, વોશિંગ્ટન દ્વારા આ હુમલાના વળતો પ્રહાર કરવામાં આવશે તો ઇરાન પાસે અમેરિકાના 100થી વધારે સ્થળો છે જ્યાં […]

Continue Reading

અમદાવાદ RTOએ દેશનો સૌથી મોટો દંડ ફટકાર્યો, 27.68 લાખનો દંડ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાંથી લક્ઝુરિયસ કારને ડિટેઇન કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત એવી કારને ડિટેઇન કરવામાં આવી હતી કે જે કારની નંબર પ્લેટ ન હોય, દસ્તાવેજ ન હોય તેવી કારને ડિટેઇન કરવામાં હતી.  ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત લાખો રૂપિયાની કિંમતની પોર્શે […]

Continue Reading

ઈરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાની હુમલામાં કોઈપણ અમેરિકી વ્યક્તિને નુકસાન થયું નથી

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ પત્રકાર પરિષદને સંબોધી હતી.  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમને કોઈ નુકસાન થયું નથી. માત્ર બે લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈપણ અમેરિકી સૈનિકનું મોત નીપજ્યું નથી. હું અમેરિકન સેનાની હિંમતની પ્રસંશા કરું છું તેમને સલામ કરું છું. ઈરાન વિશ્વમાં મોટા સ્તરે આતંકવાદીઓને […]

Continue Reading

સુલેમાનીના જનાજામાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા સર્વોચ્ચ નેતા, દીકરીએ આપી અમેરિકી સૈનિકો પર હુમલાની ખુલ્લી ધમકી

અમેરિકી હુમલામાં મૃત્યુ પામેલ ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલી આપવા માટે સોમવારે તેહરાનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અયાતુલ્લા અલી ખામેનેઈ જનાજાની નમાજ પઢતાં-પઢતાં રડી પડ્યા. જનરલ સુલેમાનીને ગયા અઠવાડીયે બગદાદમાં મારવામાં આવ્યા હતા. સોમવારે સવારથી જ એંગેલૈબ સ્ક્વાયર […]

Continue Reading

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત, નવા વર્ષથી પાઠવી શુભેચ્છા

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ એક બીજાને નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,તેમના પરિવાર અને અમેરિકાના લોકોને સારા સ્વાસ્થ્ય,સમૃદ્ધિ અને નવા વર્ષમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ આ માહિતી આપી છે. […]

Continue Reading

ટ્રમ્પ વિરુદ્ધ ઇરાકનો મોર્ચો, અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારીમાં લાગ્યુ ઇરાક

અમેરિકાના હવાઇ હુમલાને કારણે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને જોતાં ઇરાક તેની સેના છાવણીઓમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાક તેના સંસદમાં આ  માટે મતદાન કરાવે તેવી સંભવાનાઓ છે, કારણ કે અમેરિકન હુમલામાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની મોત થયા પછી તેહરાન સમર્થક જૂથો દ્વારા આ સેના છાવણીઓ પર હુમલાની આશંકાઓ વધવા લાગી છે.  ઇરાકે […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગે 50 કરોડથી વધારે વન્યજીવોનો ભોગ લીધો

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં 50 કરોડથી વધારે વન્યજીવો બળીને રાખ થઇ ચૂક્યા છે. આ આગે અત્યાર સુધી 24 લોકોનો ભોગ લીધો છે અને હજારો લોકોને બેઘર કરી દીધા છે. પરંતુ લાખો હેક્ટર જંગલોમાં લાગેલી આગમાં મોટા પ્રમાણમાં વન્યજીવોની મોત પર સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. જોકે અગ્નિશામક વિભાગ અને સ્થાનિક લોકો આ […]

Continue Reading

પાકિસ્તાન ઉપદેશ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોને સુરક્ષા આપે: ભારત

નનકાના સાહેબ ગુરુદ્વારા પર કટ્ટરપંથીઓના હુમલો અને ઘટનાથી 48 કલાકમાં શિખ યુવકની હત્યા જેવા પાકિસ્તાનના કૃત્યોની નિંદા કરતા ભારતે તેને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.  પાકિસ્તાનના પેશાવરમાં શિખ યુવકની હત્યા મામલે ભારતે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, તે અન્ય દેશોને સલાહ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોની સુરક્ષાની વ્યવસ્થા પર ધ્યાન આપે. આ […]

Continue Reading

પાક.ની નફ્ફટાઈ : નનકાના સાહિબ પર હુમલાના 48 કલાકમાં શિખ યુવકની હત્યા

પાકિસ્તાનમાં શિખોના પવિત્ર ધાર્મિક સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા ઉપર કટ્ટરપંથિઓ દ્વારા કરાયેલા હુમલાની ઘટનાના 48 કલાકમાં જ પેશાવરમાં રવિવારે એક શિખ યુવકની હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. રવિંદર સિંહ નામનો શિખ યુવક તાજેતરમાંજ મલેશિયાથી લગ્ન માટે પાકિસ્તાન આવ્યો હતો. ભારતે શિખ યુવકની હત્યાની ઘટનાની આકરી નિંદા કરી છે. પોલીસના મતે રવિંદર સિંહ ખૈબર પખ્તુન્ખ્વા […]

Continue Reading

ડિસેમ્બર’19: રાજકોટમાં 111 અને અમદાવાદ સિવિલમાં 85 શિશુઓના મોત થયા

રાજસ્થાનના કોટામાં 110 બાળકોની મોતનો મામલો સમ્યો નથી ને ગુજરાતમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા. આ દરમિયાન હેરાન કરવાવાળી બાબત એ છે કે મીડિયા દ્વારા આ મામલે સવાલ કરાતા મુખ્યમંત્રી રુપાણીએ તેની […]

Continue Reading