ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની પુત્રીની કાર પર છથી સાત યુવકોનો હુમલો, બેની ધરપકડ

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની પુત્રીની કાર ઉપર છ થી સાત જેટલા મુસ્લીમ યુવાનોએ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઘેરીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારનું વાઇફર તોડીને તેનાથીજ કારના કાચ તોડી નાંખ્યા હતા. આ બનાવ સામાન્ય અકસ્માતમાં બન્યો હતો. પોલીસે હુમલાખોરો પૈકી દંપતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તામાં એક્ટીવા સવાર દંપતીને કારની ટક્કર […]

Continue Reading

ગુજરાતના અબજોપતિની સંપત્તિમાં રૂ. 50,800 કરોડનો વધારોઃ જોકે 65 ધનકુબેરો કરતાં પણ મુકેશ અંબાણી પાસે રૂ. 74,200 કરોડ વધુ

હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થના ઇન્ડિયા રિચ લિસ્ટનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 65 લોકો છે અને આ તમામની કુલ સંપત્તિ રૂ. 3,06,500 કરોડ (રૂ. 3.06 લાખ કરોડ) જે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની રૂ. 3,80,700 કરોડ (રૂ. 3.80 લાખ કરોડ)ની […]

Continue Reading

રાજકોટ / ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ, જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ

છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગોંડલ તાલુકાના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડેલો જોવા મળ્યો. જ્યારે મોડી રાતે જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વિજળીના કડાકા સાથે વિંછીયાના રેવાણિયા, દડલી, ચિરોડા, ભાદરમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. જ્યારે મોટી લાખાવાડ, અજમેર-ઢેઢૂકામાં પણ વરસાદ વરસતાં નીચાણવાળા […]

Continue Reading

અમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે, 5 વિશેષ ટ્રેનો પણ દોડાવાશે

દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન અમદાવાદથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ભારતમાં જતી વિવિધ ટ્રેનોમાં તેમજ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી ટ્રેનોમાં વધારાના 3 ટિયર એસી કોચ, સ્લીપર કોચ જોડવામાં આવશે. ઉપરાંત પાંચ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. તહેવારોની સિઝનને લઈ ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 30 ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં […]

Continue Reading

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી, ચાર કાર ખાબકી

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક આજે પુલ ધરાશાયી થયો હતો. આ દરમિયાન તેના પરથી પસાર થતી ત્રણથી ચાર કાર પણ નીચે ખાબકી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ગીર વિસ્તારમાં વધુ વરસાદથી કોઝવે તૂટ્યો જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ આજે […]

Continue Reading

નવજીવન ક્રેડિટ કો. ઓપ.ની બંને બ્રાંચો પર CID ત્રાટકીઃ 4500 લોકોનાં નાણાં સલવાયા

બેન્કથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને હજ્જારો રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવી જનારી નવજીવન ક્રેડિટ કો. ઓપ. સોસાયટી સામે સીઆઇડીએ તપાસ શરૂ કરી છે. શનિવારે આ બેન્કની રાજકોટની બંને બ્રાન્ચમાં તપાસ શરૂ કરાઈ હોવાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ, બેન્કમાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ૪૫૦૦થી વધુ લોકોના નાણાં સલવાયેલા છે. રાજસ્થાનના કેટલાક શખ્સોએ રાજકોટમાં બે, ગોંડલમાં એક […]

Continue Reading

ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે

તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે. પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી. અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલ તા. 16મી […]

Continue Reading

સુરત : દૈનિક ૨૦ મિલિયન મુસાફરો ધરાવતું સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં અવ્વલ

સુરત રેલવે સ્ટેશન વર્ષ ૨૦૧૬માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૧૯ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન સાથે જ રેલ્વે સ્ટેશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં ૧૮ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલ્વે સ્ટેશન જયપુર તેમજ જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. જેથી નોન સબર્બન રેલ્વે સ્ટેશનમાં […]

Continue Reading

PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં મા આદ્યશક્તિની આરતી ઊતારી, દિલ્હી જવા રવાના થયા

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી અને શેરી ગરબા નિહાળશે.ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 40 ગ્રામનો સ્વરાજ સિક્કાનું વિમોચન કર્યું છે. દેશના 20 હજારથી વધુ સરપંચોના […]

Continue Reading

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ 158 કેદીઓને મુક્ત કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ 158 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની 150મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત […]

Continue Reading