વાવાઝોડાનાં પગલે રાજ્યમાં હાઈએલર્ટ, તમામ કલેકટરોની રજા CMએ કરી રદ

હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. આવા સંજોગોમાં અહી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમૂહલગ્નમાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળથી તાકિદના આદેશ આપી ગુજરાતના વહીવટીતંત્ર અને ડીઝાસ્ટર વિભાગને ભારે હાઈ […]

Continue Reading

આગામી 12, 13 ના રોજ સૌરાષ્ટ્ર કચ્છમા ભારે થી અતિભારે વરસાદની આગાહી

વિવારના રોજ પુર્વ મધ્ય અરબિ સમુદ્રમા લો પ્રેસર સિસ્ટમ એકટીવેટ થઈ છે. જે આજરોજ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થઈ છે. ત્યારે આગામી 24 કલાકમા ડિપ્રેશન સિસ્ટમ ડિપ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થશે. હાલ આ સીસ્ટમ ઉતર પશ્ચિમ તરફ આગળ વધતી રહેશે. જેના કારણે આવતીકાલથી વાતાવરણમા પલ્ટો આવશે. જેના કારણે આગામી 12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના […]

Continue Reading

પાલનપુરમાં મૃત યુવકને કબ્રસ્તાન લઇ જતાં વચ્ચે ફરીથી થયો જીવિત

પાલનપુર શહેરનાં જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નદીમભાઇ યાકુબભાઇ નાગોરીને લૂ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતાં. જ્યાં રવિવારે આઠ કલાકે તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ તેઓ ઘરે લઇ જઇને દફનવિધિ માટે તૈયાર કરી કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં મસ્ઝિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરાવવામાં આવી હતી. ત્યારે જ […]

Continue Reading

ભાજપની સામે પડનારા નારાયણ પટેલના સૂપડા સાફ: ઊંઝા APMC હારી ગયા

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી. આશાબેને બળવો પોકાર્યો ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે તેમને ઊંઝા વિધાનસભાની ટિકિટ અપાશે તેમજ તેમના વિશ્વાસુ લોકોને ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ તાસકમાં ધરાશે. એ ધારણા પણ હવે સાચી પડી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં […]

Continue Reading

અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલશે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સુરતના અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે આયોજિત સમારોહમાં ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની […]

Continue Reading

આગામી 24 કલાકમાં વિધિવત્ રીતે કેરળ પહોંચશે ચોમસું

દેશમાં પડી રહેલી આકરી ગરમીમાં હવે રાહત મળશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 24 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે કેરળ પહોંચવાનું છે. આ સાથે દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે નાગાલેન્ડ, છત્તીસગઢ, મિજોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 72 કલાકમાં વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 14-15 તારીખ […]

Continue Reading

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલટી મારતા 9ના મોત, 17 લોકો ઘાયલ

પેસેન્જર ભરેલી જીપ અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલ્ટી મારી ગઈ. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા. અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ વધુ એક વખત જીવલેણ સાબિત થયો છે. એક પેસેન્જર ભરેલી જીપ પલટી જતાં નવ લોકોના મોત નીપજ્યા છે. 7 લોકોના ઘટના સ્થળે જ મોત […]

Continue Reading

ગુજરાતમાં આ તારીખથી વિધિવત રીતે બેસશે ચોમાસું, હવામાન વિભાગે કરી આગાહી

અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાંએ કેરળના દરિયાકિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ શનિવારના રોજ તેની જાહેરાત કરી. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. ગઇકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રાજ્યના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં […]

Continue Reading

મ્યુનિ. બસના 80 ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા પેસેન્જરો હાલાકીમાં મૂકાયા

મ્યુનિ.ની વી.એસ. હોસ્પિટલની જેમ જ એએમટીએસની સિટી બસોનો વહિવટ ણ ખાડે ગયો છે. આજે બપોરની બે વાગ્યાની શિફ્ટમાં ખાનગી ભાડાની બસોના ડ્રાઇવરોને સમયસર પગાર નહીં ચૂકવાયો હોવાના કારણે ૮૦ જેટલા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા સારંગપુર અને લાલ દરવાજા ડેપોના પેસેન્જરો કાળઝાળ ગરમી વચ્ચે ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચાર્ટર […]

Continue Reading

સુરત અગ્નિકાંડ: આારોપી સાબિત થયેલા ત્રણ અધિકારી અને બિલ્ડરને કોર્ટે ફટકારી આ સજા

જે ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો એ સુરતની ઘટના અંગે એક મહત્વનાં સમાચાર મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્રણ અધિકારીઓ અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી અને બધાને રિમાન્ડ પર રાખવામાં આવ્યાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનાં રિમાન્ડની વધુ માગણી નથી કરી. આજનાં દિવસે આરોપી એક્ઝિક્યુટિવ ઈજનેર જયેશ સોલંકી, તત્કાલીન કાર્યપાલક […]

Continue Reading