ગઢડા ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષથી એકહથ્થું શાસન કરતાં એસ.પી. સ્વામી જુથે સત્તા ગુમાવી,દેવપક્ષનો વિજય

ગઢડા (સ્વામીના) ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં 13 વર્ષથી એકહથ્થુ શાસન કરતાં એસ.પી. સ્વામી જુથે સતા ગુમાવી છે. જ્યારે વિરોધપક્ષ એવા દેવપક્ષનો ભવ્ય વિજય થયો છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના વહિવટ માટે થતી આ ચૂંટણીમાં 6 બેઠકો પર 70.39 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી સ્થાનિક રાજકારણ માટે અત્તિમહત્વની ચૂંટણી હતી. એસ.પી. સ્વામી જુથ અર્થાત્ આચાર્યપક્ષની હાર થઈ […]

Continue Reading

વાત્રક ડેમમાંથી 35 ક્યૂસેક પાણી છોડતા ખેડૂતો આનંદિત: ૨૦૦ હેક્ટરને થશે લાભ

ગુજરાતમાં પીવાના પાણીની તંગીનું ચિત્ર બિહામણું બની રહ્યું છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે મહિલાઓ ભારે રઝળપાટ કરી રહી છે. બીજી બાજુ સિંચાઈ પિયત જમીન ધરાવતા ખેડૂતો નસીબદાર હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાંથી ૫ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ ૩૫ ક્યુસેક પાણી છોડતા ૨૦૦ હેકટરથી વધુ જમીનમાં […]

Continue Reading

DRMની ખાતરી છતાં VIP ટ્રેનો અમદાવાદના પ્લેટફોર્મ નંબર-1 પરથી કેમ દોડાવાતી નથી

અમદાવાદને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની ટ્રેનો દોડતી હોય છે શહેરની મધ્યમાં આવેલા કાલુપુર વિસ્તારમાં રેલવેનું મુખ્ય જંકશન છે. અહીંથી જ તમામ ગાડીઓની અવર-જવર થાય છે અહીં કુલ ૧૨ પ્લેટફોર્મ આવેલા છે જેમાં એક નંબરના પ્લેટફોર્મ સૌથી મહત્ત્વનું છે દૂરના વિસ્તારોમાંથી આવતા મુસાફરોને કાલુપુર પહોંચતા ખુબજ ભારે ટ્રાફિકનો […]

Continue Reading

ઓરિસ્સાના વાવાઝોડા ને લઈને સુરત ના કાપડ ઉદ્યોગ નેકરોડનું નુકશાન

ઓરિસ્સા માં આવે વાવાઝોડા ને લીધે ભારે તબાહી થવા પામી છે તો બીજી તરફ આ વાવાઝોડાની અસર સુરત માં પણ વર્તાય રહી છે. સુરત ના કાપડ ઉદ્યોગ ને વાવાઝોડા ને લીધે કરોડો રૂપિયા નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રતિદિન બંગાળ અને ઓરિસ્સા જતી 80 ટ્રકો ના પૈન્ડા થંભી ગયા છે ઓરિસ્સા તરફ જતા […]

Continue Reading

પાકિસ્તાને પોરબંદર અને ઓખાની 6 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું

પાકિસ્તન દ્વારા 30 ભારતીય માછીમારોનું તેમની 6 બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરિન સિક્યૂરિટી દ્વારા અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર અને ઓખાની બોટનો સમાવેશ થાય છે. ફિશિંગ કરતી વેળાએ પાકિસ્તાન મરીન સિક્યૂરિટીએ આ બોટ અને માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading

ગુજરાત ATSની આ ચાર ‘લેડી સિંઘમ’એ કુખ્યાત આરોપીને કેવી રીતે દબોચી લીધો?

ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ કુખ્યાત આરોપીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે.ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કુખ્યાત […]

Continue Reading

અંકલેશ્વર નર્મદા માં તાણાયેલ 3 યુવાન પૈકી એક નો મૃતદેહ મળ્યો

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુર માં તણાઈ ગયા હતા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનો ને શોધવામાં સફળતા […]

Continue Reading

ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

ઓરિસ્સામાં ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડું ગયા બાદ હવે ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી ગયા છે. વાવાઝોડાની અસરને કારણે તમામ પ્રકારનું યાતાયાત અટકી ચૂક્યુ છે. રોડ રસ્તા પાણી ભરાવાને કારણે તૂટ્યા છે. તો એરપોર્ટ હજીય બંધ છે. ટ્રન વ્યવહાર પણ ખોરવાયેલો છે. ટ્રેન વ્યવહાર રદ થવાને કારણે હજારો લોકો ઓરિસ્સામાં ફસાઈ ચૂક્યા છે. […]

Continue Reading

અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતાં ૧૪ વેપારીઓ ઝડપાયા

અમદાવાદના નરોડામાંથી ૧૪ વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસે ત્યાંથી ૬ દારૂની બોટલો અને ૭ વાહનો કબજે કર્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે, તેઓ બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયું, નર્મદાના પાણીની માંગ સાથે MLA વસોયાના આમરણાંત ઉપવાસ

સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વાસોયા પાણીના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. વસોયાએ નાયબ કલેકટર કચેરીએ આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ધોરાજી,માણાવદર, કુતિયાણા તાલુકાના 60 ગામ લોકોને ભાદર-2 ડેમના પાણીના બદલે નર્મદાનું પાણી આપવાની માંગ સાથે વસોયા ઉપવાસ પર ઉતર્યા છે. ભાદર 2 ડેમનું પાણી કેમિકલ યુક્ત […]

Continue Reading