ગેરકાયદેસર હથિયારો વેચતાં 3 ગન ડિલરો સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો

શહેરમાં ગન ડિલરો ગેરકાયદેસર રીતે હથિયારો વેંચતા હોવાનું સામે આવ્યું છે. બિલ અને રેકર્ડ વગર નેહરુનગર, સેટેલાઈટ અને સુભાષબ્રિજના ગનહાઉસના માલિકોએ હથિયારો ખોડિયારનગર વિસ્તારમાં લગ્નપ્રસંગમાં થયેલા ફાયરિંગના આરોપીઓને આપ્યા હતા. આરોપીઓ વધુ પૈસા આપી આ હથિયાર લાવ્યા હતા. ગન હાઉસના માલિકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. નોંધણી વગર હથિયાર આપવા અંગેનું કૌભાંડ સામે […]

Continue Reading

દાહોદમાં દીપડાનો આતંક, એક સાથે સાત વ્યક્તિઓ ઉપર કર્યો હુમલો

દાહોદ જિલ્લામાં ફરીથી દીપડાએ આતંક મચાવ્યો હતો. દાહોદમાં દીપડાએ એક સાથે સાત વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ગરબાડાના નઢેલાવ ગામમાં આજે શનિવારે વહેલી સવારે 2 અને સાંજે 5 વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.  જેના પગલે ઇજાગ્રસ્તોને દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં […]

Continue Reading

ગોંડલમા દાદીએ 19 દિવસની માસુમ પૌત્રીની ઝેર પીવડાવી કરી હત્યા

ગોંડલમાં ઘરમાં બીજી પુત્રીનો જન્મ થતાં દાદીએ પૌત્રીની ઝેરી આપીને હત્યા કર્યાની ઘટના બની હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર ઓગણીસ દિવસની માસૂમ બાળા કજીયા કરતી હોવાથી સારવાર માટો ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળાના મોત અંગે તેના પિતાએ શંકા ગઇ હતી. જેના પગલે ફરિયાદ કરવામાં આવી […]

Continue Reading

ભાજપનું જનસંપર્ક અભિયાન : અમિત શાહે રોડ શૉ કરી કર્યા પ્રચારના શ્રીગણેશ

આજે ભાજપના સ્થાપના દિવસથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ રોડ શો વણઝરથી લઇને વસ્ત્રાપુર હવેલી સુધી યોજાયો. અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ રોડ શોમાં સામેલ છે. તેઓ સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કુલ ચાર રસ્તા, માનસી સર્કલ સહિતના વિસ્તારમાં […]

Continue Reading

‘જો સાચુ કહેવું બળવાખોરી છે, તો હું બળવાખોર છું’ આમ કહી શત્રુઘ્નસિંહા કોંગ્રેસમાં જોડાઈ ગયા

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્નસિંહાએ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. શત્રુઘ્નસિન્હાએ કહ્યું કે જો સાચુ કહેવુ બળવાખોરી છે, તો હું બળવાખોર છું. ભાજપમાં લોકશાહી હવે સરમુખત્યાર શાહીમાં બદલી હોવાનો આક્ષેપ લગાવતા કહ્યુ કે, ભાજપમાં વરિષ્ઠોને માર્ગદર્શક મંડળમાં નાખી દેવાયા હતા. ભાજપ સાથે છેડો ફાડનારા શત્રુઘ્ન સિન્હાએ મોદી સરકારમાં લાગુ થયેલી […]

Continue Reading

નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં નાંદેડમાં એક ચૂંટણી સભામાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં નામદારે માઇક્રોસ્કોપ લઇને ભારતમાં એક એવી સીટ શોધી છે, જ્યાં તેઓ મુકાબલો કરવાની શક્તિ રાખી શકે. સીટ પણ એવી જ્યાંદેશની મેજોરિટી માઇનોરિટીમાં છે. અત્રે ઉલ્લેખનીય […]

Continue Reading

ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો

પાટીદાર વિરુદ્ધ પાટીદાર અમિત શાહ ઉપરાંત કૉંગ્રેસના બિમલ શાહ વણિક ઉમેદવાર અમદાવાદ-પૂર્વ (ભાજપના એચ. એસ. પટેલ અને કૉંગ્રેસના ગીતાબહેન પટેલ), મહેસાણા (ભાજપના શારદાબહેન પટેલ અને કૉંગ્રેસના એ. જે. પટેલ), રાજકોટ (ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કગથરા), પોરબંદર (ભાજપના રમેશભાઈ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા), અમરેલીની (કૉંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને ભાજપના નારણભાઈ કાછડિયા) બેઠક ઉપર […]

Continue Reading

અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ચૌકીદાર અને તેના ચેલાઓએ પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. જનતા તેને પાઠ ભણાવીને રહેશે. અહમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, નોટબંધી અને રાફેલના દલાલ હવે બચી નહી શકે. તમે કહેવત સાંભળી હશે. એક ચોરને દરેક ચોર જ […]

Continue Reading

વાયૂસેનાએ અમેરિકન રિપોર્ટને નકાર્યો, F-16ને તોડી પાડવાના પૂરાવા હોવાનો દાવો

ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતના એફ-16 વિમાન તોડી પાડવાના દાવાને સંભવિત ખોટો સાબિત કરતા રિપોર્ટ અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેને હવે ભારતીય વાયૂસેનાએ નકારી કાઠ્યો છે. ભારતીય વાયૂસેનાએ દાવો કરતા જણાવ્યું કે, અમારા પાઇલટે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું અને તેના દ્વારા AMRAAN મિસાઇલનો કાટમાળના પૂરાવા તરીકે અમેરિકન એજન્સીઓને […]

Continue Reading

‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મને આખરે મળી લીલી ઝંડી, 11 એપ્રિલે થશે રિલીઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ હવે 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મની રિલીઝ તારીખ ટાળી દીધી છે. સેન્સર બોર્ડે એવું જણાવ્યું હતું કે આ ફિલ્મ અત્યારે ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.  જોકે, ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે શુક્રવારે ટ્વીટર […]

Continue Reading