અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી […]

Continue Reading

સમૂહ લગ્ન / કલમ 370 હટ્યા બાદ પાક.માં તણાવનો માહોલ સર્જાતા બે યુગલો લગ્ન માટે કરાંચીથી રાજકોટ આવ્યા

રાજકોટમાં બે પાકિસ્તાની યુગલોએ લગ્ન કર્યા છે. અનિલ લાખિયા-નિશા લાખિયા અને ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન માટે રાજકોટ આવ્યા છે. કલમ 370 નાબુદ થયા બાદ યુગલ ગુજરાત આવ્યા હતા. પાકિસ્તાનના કરાંચીથી રાજકોટ યુગલો આવ્યા હતા. રાજકોટ મહેશ્વરી સમાજે લગ્ન કરાવ્યા છે. અનિલ લાખિયા અને નિશા લાખિયા નામના આ બંને યુગલો મહેશ્વરી સમાજના છે. શનિવારે […]

Continue Reading

અરૂણ જેટલીની તબિયત નાજુક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચશે, રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા

ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત […]

Continue Reading

AIIMSમાં લાગેલી ભીષણ આગ પર થયો મોટો ખુલાસો, ફાયર વિભાગની NOC જ નહોતી

દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં આગ લાગ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણણે એમ્સની જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેની પાસે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC’ નહોતી. જે નિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ AIIMSમાં લાગેલી આગના મામલે તપાસ કરશે. દિલ્હી ફાયર અધિકારીઓ પ્રમાણે એમ્સની જે […]

Continue Reading

હિમાચલમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ, 8 લોકોના મોત

ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશના જુદાં-જુદાં ભાગોમાં 8 લોકોના મોત થયા છે. કેટલાય જિલ્લામાં પુરના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે. લેન્ડ સ્લાઈડ્સ અને ફ્લેશ ફ્લડના કારણે 323 માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 પર વાહન વ્યવહાર બંધ થયો છે. હિમાચલ પ્રદેશ સિવાય […]

Continue Reading

J&K: અમુક વિસ્તારોમાં હિંસાની ઘટના બાદ શ્રીનગરમાં ફરીથી પ્રતિબંધ લાગુ

શ્રીનગરમાં એક દિવસ પહેલા હિંસાની ઘટનાઓ બાદ રવિવારે કેટલાંક વિસ્તારોમાં પ્રતિબંધો સખ્ત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવી છે જ્યાં શનિવારે સ્થિતી બગડી હતી. શહેરમાં ઘણાં સ્થાનો પર અને ઘાટીમાં અન્ય જગ્યાએ પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી હતી જે બાદ પરેશાની ઊભી થઈ હતી. લગભગ 12 સ્થાનો પર […]

Continue Reading

પૂર્વ નાણામંત્રી જેટલીની તબિયત અતિ નાજુક થતા Life Support System પર રખાયા

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની સ્થિતિ અતિ નાજૂક હોવાના અહેવાલ છે, તેમને હાલમાં Life Support System પર રાખ્યા હોવાની માહિતી પ્રાપ્ય છે. જેટલી AIIMSમાં સારવાર હેઠળ છે. શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયા AIIMS પહોંચ્યા હતા. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધન, બીજેપીના સતીશ ઉપાધ્યાય […]

Continue Reading

કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને બોલાવી હાઇ પ્રોફાઇલ બેઠક

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 રદ કરી છે પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને શનિવારે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાને કહ્યું કે, તેમની સેના ભારત તરફથી આવતા તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. કશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાનના ટોચના અધિકારીઓએ આજે એક બેઠક કરી હતી. બેઠક બાદ […]

Continue Reading

દિલ્હી: પાંચમા માળ સુધી પહોંચી AIIMSની આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં આજે ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પહેલા અને બીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહીં છે અને મોટા ભાગે આગમાં કાબુ પણ મેળવી લીધો હતો. પરંતુ હવે આગ ત્રીજા માળથી થઇને પાંચમા […]

Continue Reading

જેટલીની સ્થિતિ ગંભીર, અમિત શાહ અને યોગી આદિત્યનાથ પછી માયાવતીએ પણ એમ્સ જઈ મુલાકાત કરી

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની જ્યારથી તબિયત ખરાબ થઈ છે ત્યારથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પક્ષ-વિપક્ષના ઘણાં નેતા તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની તબિયત જોવા શુક્રવારે એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત શાહ મોડી રાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જોવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે તેમની […]

Continue Reading