જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ટેન્શન, આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી

જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. સિક્યોરિટીનો કડક બંદોબસ્ત રાજ્યમાં ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો હતો. 1913ના જુલાઇની 13મીએ એ સમયના ડોગરા મહારાજાના લશ્કરે શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર કરેલા ગોળીબારમાં બાવીસથી વધુ લોકો માર્યા ગયા હતા. એટલે 13 જુલાઇના દિવસે જમ્મુ કશ્મીરમાં બંધની હાકલ […]

Continue Reading

ભારતને દુનિયાની મહાશક્તિ પુરૂ પાડશે પીઠબળ, ચીન-પાકિસ્તાનની હવે ખેર નહીં

ટોચના અમેરિકી જનરલે જણાવ્યું છે કે પેન્ટાગોન ભારતીય સૈન્ય સાથેના સહયોગ (ઇન્ટરઓપરેટેબેલિટી) અને બાતમીના આદાનપ્રદાનની ક્ષમતા વધારીને નવી દિલ્હી સાથેના સંરક્ષણ સંબંધોને વેગ આપવા પર ભાર મૂકશે. અમેરિકી સૈન્યના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે નોમિનેટ થયેલા જનરલ માર્ક એ.મિલીએ સેનેટની સશસ્ત્ર સેવા સમિતિના લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘મારી નીતિ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી […]

Continue Reading

ઋષિકેશની ઓળખ સમાન ‘લક્ષ્મણ ઝુલા’ બ્રીજ 96 વર્ષ પછી બંધ

ઉતરાખંડમાં 96 વર્ષ પહેલાં ગંગા નદી ઋષિકેશના પ્રતિષ્ઠિત ‘લક્ષ્મણ ઝુલા’ પુલને શુક્રવારના દિવસે સુરક્ષા કારણોસર લોકો માટે બંધ કરી દેવાયો છે. 96 વર્ષ જૂના આ લટકતા બ્રીજ ઉપયોગ પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનો નદી પાર કરવા માટે કરતા હતાં. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે જણાવ્યું કે, લક્ષ્મણ ઝુલાં પુલના કેટલાક ભાગ ખરાબ સ્થિતિમાં હતો અને […]

Continue Reading

અધિકારીઓએ કહ્યું- ભારત પહેલા ફ્રન્ટ એરબેસ પરથી જેટ હટાવે, પછી એર સ્પેસ ખોલીશું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને કહ્યું કે જયાં સુધી ભારત તેના ફ્રન્ટ એરબેસ પરથી લડાકૂ વિમાન હટાવતું નથી, અમે કમર્શિયલ ફલાઈટ્સ માટે એર સ્પેસ ખોલીશું નહિ. એવિએશન સેક્રેટરી શાહરૂખ નુસરતે સીનેટની સ્થાઈ સમિતિને આ સૂચના આપી છે. હાલ ભારત તેની ઉડાનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે. એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એર સ્પેસને બંધ કરવામાં આવ્યું- રિપોર્ટ 14 […]

Continue Reading

શ્રીદેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજ સિંહે એક ચોકાંવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાનાં એક મિત્રનાં હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેનાં દોસ્ત ડો. ઉમાદથનને ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે […]

Continue Reading

અમેરિકાના હાઇ-વે પર થયો ડોલરનો વરસાદ, ગાડીઓ ઊભી રાખીને લોકોએ લૂંટ ચલાવી

અમેરિકાના એક હાઇ-વે પર અચાનક ડોલનો વરસાદ થવા લાગ્યો હતો. ચલણી નોટો હવામાં ઉડતી જોઇને હાઇ વે પરથી પસાર થઇ રહેલા લોકોએ પોતાની ગાડીઓ રોકીને નોટો એકત્ર કરવામાં લાગી ગયા હતા. હાઇ પર ડોલર લૂંટી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નોર્થ એટલાન્ટાના ઈન્ટરસ્ટેટ હાઇવે નંબર 285 પર નોટોથી ભરેલો એક ટ્રક(આર્મર્ડ […]

Continue Reading

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા દૂર કરવાનું બિલ અમેરિકન સંસદમાં પસાર

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા સમાપ્ત કરવાની જોગવાઇ ધરાવતું બિલ અમેરિકન સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ કાયદાકીય સ્વરૃપ લેતા જ ભારત જેવા દેશોના એ હજારો પ્રતિભાશાળી પ્રોફેશનલોના લાંબા ઇન્તેજારીનો અંત આવી જશે જે અમેરિકાની સ્થાયી નાગરિકતા મેળવવા માગે છો. ગ્રીન કાર્ડ બિન અમેરિકન નાગરિકોને અમેરિકામાં સ્થાયી ધોરણે રહેવા અને […]

Continue Reading

માંડલના વરમોરમાં દલિત યુવકની થયેલી હત્યાનો પડઘો લોકસભામાં પડયો

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે. સમાનતા, અહિંસા જેવા મૂલ્યોની ગાંધીના ગુજરાતમાં જ હત્યા થઈ રહી છે. મંગળવારે હરેશની […]

Continue Reading

કાશ્મીરને ભડકે બાળીશું, સૈન્ય અમારો ટાર્ગેટ : અલકાયદાની ધમકીનો વીડિયો

આતંકી સંગઠન અલ કાયદા ફરી સક્રિય થઇ ગયું છે અને હવે ખુલ્લેઆમ હુમલાની ધમકીઓ આપવા લાગ્યું છે. અલકાયદાએ એક વીડિયો જારી કરીને ધમકી આપી છે કે અમે કાશ્મીરને લઇને જ રહીશું. ઓસામા બિલ લાદેન બાદ અલકાયદાની કમાન આતંકી અયમન અલ જવાહિરીએ સંભાળી છે. અયમન જવાહરીએ કાશ્મીરમાં સક્રીય આતંકી સંગઠનોને કહ્યું છે કે હવે ભારતીય સૈન્ય […]

Continue Reading

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હાર અને જીત જીવનનો એક ભાગ

ન્યૂઝીલેન્ડે ભારતને ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમવામાં આવેલી સેમિફાઇનલ મેચમાં 18 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સાથે જ ભારતની વિશ્વકપમાં સફરનો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયાની મેચ હારવા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, હાર-જીત એ એક જીવનનો ભાગ છે, અમે […]

Continue Reading