જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ટેન્શન, આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી
જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. સિક્યોરિટીનો કડક બંદોબસ્ત રાજ્યમાં ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો હતો. 1913ના જુલાઇની 13મીએ એ સમયના ડોગરા મહારાજાના લશ્કરે શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર કરેલા ગોળીબારમાં બાવીસથી વધુ લોકો માર્યા ગયા હતા. એટલે 13 જુલાઇના દિવસે જમ્મુ કશ્મીરમાં બંધની હાકલ […]
Continue Reading
