એરપોર્ટ પર નાયડૂનું ચેકિંગ થયું, વિમાન સુધી પણ બસમાં જ જવું પડ્યું
આંધ્ર પ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વિપક્ષના નેતા એન. ચંદ્રબાબૂ નાયડૂની પણ શુક્રવારે મોડી રાત્રે અન્ય પ્રવાસીઓની જેમ તપાસ કરવામાં આવી હતી. વિમાન સુધી જવા માટે તેમને કોઈ વીઆઈપી સુવિધા આપવામાં આવી નહીં. સામાન્ય પ્રવાસીઓની જેમ તેમને પણ બસ દ્વારા જ વિમાન સુધી જવાની પરજ પડી. વિમાન સુધી જવા માટે તેમણે […]
Continue Reading
