માલદીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સન્માન ‘રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન’થી સન્માનિત

વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ્સની શરુઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી વિદેશ યાત્રા કરતા માલદીવ પહોંચ્યા છે. કેરળમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કર્યા પછી તેઓ માલદીવ માટે નીકળ્યા હતા. તેમની આ યાત્રા ભારતની ‘પડોસી પહેલા’ની નીતિને આપવામાં આવતુ મહત્વ દર્શાવે છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચે એ પહેલા માલદીવ સરકારે રાષ્ટ્રના ખાસ સર્વોચ્ચ સન્માન […]

Continue Reading

માલદીવથી PM મોદીએ પાક. અને ચીનને લીધા આડે હાથે, આપ્યા 10 મોટા સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવની સંસદ(પીપલ્સ મજલિસ)ને સંબોધિત કરી. આતંકવાદને લઈ પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર નિશાન સાધ્યો. વર્તમાન સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર બતાવી પીએમ મોદીએ કહ્યું કે આંતકવાદ દરેક દેશ અને વ્યક્તિ માટે ખતરો છે. ભાષણમાં પીએમ મોદીએ માલદીવ અને ભારતના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તો આવો જાણીએ […]

Continue Reading

શક્તિશાળી BCCIને ICCએ દેખાડી આંખ, ધોનીને લઇને દાખવ્યું આકરું વલણ

બીસીસીઆઈએ ત્યારબાદ આઈસીસીને અપીલ કરી હતી કે ધોનીને એ ગ્લવ્સ સાથે વિકેટકીપિંગ કરવાની અનુમતિ આપે જેને તે પહેરવા માંગે છે. એમએસ ધોની સાથે જોડાયેલો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તે સાઉથ આફ્રિકા સામેની મેચમાં આ ગ્લવ્સ પહેરીને રમવા ઉતર્યો હતો. જેણે પણ આ મેચમાં ધોનીને બલિદાન બેઝ સાથે રમતો જોયો તો સૌએ ધોનીની વાહવાહી […]

Continue Reading

યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રીરામની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા અને ભગવાનની રામની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ભગવાન શ્રીરામની આ પ્રતિમા લાકડાની છે અને એના કર્ણાટક શૈલીમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમામાં રામ પોતાના એ ધનુષ્ય સાથે દેખાઈ રહ્યાં છે, જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો. આ મૂર્તિ હમણાં સુધી બેંગ્લોરના એક મ્યૂઝિયમમાં રાખવામાં આવી હતી. […]

Continue Reading

ઉત્તર પ્રદેશ: તોફાન અને વીજળી પડતા 19 મોત, અન્ય 48 ઘાયલ

ઉત્તર પ્રદેશની અલગ-અલગ વિસ્તારોમાં આવેલા તોફાન અને વીજળી પડવાની ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે, આ કુદરતી આપત્તિમાં અન્ય 48થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના રાહત બચાવ વિભાગે શુક્રવારે આપેલી માહિતી મુજબ મૈનપુરીમાં સૌથી વધારે છ લોકોના મોત થયા. મુરાદાબાદમાં વીજળી પડતા એક વ્યક્તિની મોત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર […]

Continue Reading

આગામી 24 કલાકમાં વિધિવત્ રીતે કેરળ પહોંચશે ચોમસું

દેશમાં પડી રહેલી આકરી ગરમીમાં હવે રાહત મળશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 24 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે કેરળ પહોંચવાનું છે. આ સાથે દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે નાગાલેન્ડ, છત્તીસગઢ, મિજોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 72 કલાકમાં વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 14-15 તારીખ […]

Continue Reading

અમારી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત યોજનાથી 10 ગણી મોટી છે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આયુષ્માન ભારત યોજનાને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધનને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં પહેલેથી જ એક સારી સ્વાસ્થ્ય યોજના લાગૂ છે. તેવામાં તેને બંધ કરી અને બીજી આયુષ્માન યોજના લાગૂ કરવામાં આવે તો તેની અસર દિલ્હીવાસીઓ પર પડશે. અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને […]

Continue Reading

PUBGની રોજની કમાણી રૂ. 33 કરોડ, દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી APP

અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) અનુસાર, બંને વર્ઝને મળીને મે મહિનામાં કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલના મહિનામાં થયેલી 65 કરોડ ડોલરની કમાણીની તુલનામાં 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી થઈ હતી. અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) […]

Continue Reading

ડરી ગયેલા પાકિસ્તાને ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે ઇચ્છા દર્શાવી

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખી તમામ મહત્વપૂર્ણ મુદ્દે ભારત સાથે વાતચીતની ઇચ્છા દર્શાવવી, જેમાં જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો માટે પાકિસ્તાન પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. હાલમાં જ 13-14 જુને યોજાનારી સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન […]

Continue Reading

ભારતમાં શુદ્ધ હવા-પાણી તો નથી પણ સ્વચ્છતા માટેની સમજ પણ નથી: ટ્રમ્પ

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફરી એક વખત જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભારત અને ચીનની અવગણના કરી છે. તેમણે કહ્યું કે ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી સુદ્ધા નથી અને આ દેશો વિશ્વના પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી પણ યોગ્ય રીતે નથી નીભાવી શકતા. તેમણે બ્રિટિશની એક ચેનલને ઈન્ટવ્યૂ આપતા આ અંગે નિવેદન આપ્યું હતું. પેરિસ […]

Continue Reading