શ્રીલંકાઃ સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 ભારતીયોનાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ
રવિવારે શ્રીલંકામાં થયેલ આઠ સીરિયલ બ્લાસ્ટમાં મરનાર ભારતીયોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વિદેશ મંત્રીલ સુષ્મા સ્વરાજે મંગળવારે પુષ્ટિ કરી છે. શ્રીલંકા પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ બ્લાસ્ટમાં કુલ મૃતકોની સંખ્યા 290થી વધીને 310 પર પહોંચી ગઈ છે. સોમવારે રાત્રે કેટલાક ઘાયલોનું નિધન થયું છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું કે, આ […]
Continue Reading
