શ્રીલંકાઃ સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 ભારતીયોનાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ

રવિવારે શ્રીલંકામાં થયેલ આઠ સીરિયલ બ્લાસ્ટમાં મરનાર ભારતીયોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વિદેશ મંત્રીલ સુષ્મા સ્વરાજે મંગળવારે પુષ્ટિ કરી છે. શ્રીલંકા પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ બ્લાસ્ટમાં કુલ મૃતકોની સંખ્યા 290થી વધીને 310 પર પહોંચી ગઈ છે. સોમવારે રાત્રે કેટલાક ઘાયલોનું નિધન થયું છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું કે, આ […]

Continue Reading

શ્રીલંકામાં ફરી ઍલર્ટ, વિસ્ફોટક ભરેલી ટ્રક શહેરમાં દાખલ થયાની માહિતી

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું અને આવા હુમલા અંગે પોલીસને આશંકા પણ વ્યક્ત કરી હતી. બ્લાસ્ટમાં […]

Continue Reading

જેટ એરવેઝના નરેશ ગોયલે SCના મુખ્ય ન્યાયાધીશને ફસાવ્યા હોવાનો વકીલનો દાવો

સુપ્રીમ કોર્ટે ઉત્સવ બેઈન્સ નામના વકીલને બુધવારે અંગતરૂપે હાજર થવા અંગેના નિર્દેશ જારી કાર્ય છે. બેઈન્સનો એવો દાવો છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ રંજન ગોગોઇને એક મોટા કાવતરા અંતર્ગત જાતીય શોષણના કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેઈન્સનો આરોપ છે કે, આ મામલે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો તેમાં હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રના નેતૃત્વવાળી […]

Continue Reading

સામૂહિક ગેંગરેપ કેસ : બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર ચુકવવાનો આદેશ

ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે. દુષ્કર્મ સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. સામૂહિક દુષ્કર્મ ઉપરાંત બિલ્કિસના પરિવારના 14 […]

Continue Reading

કોલંબો સહિત 3 શહેરોમાં 8 સીરિયલ બ્લાસ્ટ, 262નાં મોતથી હચમચી ઉઠ્યું શ્રીલંકા

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ, આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં […]

Continue Reading

ઓડિશામાં ચૂંટણી હિંસક બની, BJD-BJP ઉમેદવારો પર બોંબ ફેંકાયા

ઓડિશામાં ચૂંટણી હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભુવનેશ્વર-મધ્યથી બીજેડીના ધારાસભ્ય અને ઉમેદવાર તથા ભુવનેશ્વરના પૂર્વ મેયર અનંત નારાયણ જીણા પર રવિવારે રાત્રે બોંબ ફેંકાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થવાથી અનંત નારાયણને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યાલય પાસે ભુવનેશ્વર-મધ્યમાં જ ભાજપના ધારાસભ્ય ઉમેદવાર જગન્નાથ પ્રધાનના વાહન પર પણ બોંબ […]

Continue Reading

CJI સામે યૌનશોષણનો આક્ષેપ; નાણામંત્રીએ કહ્યું- સંસ્થાઓને અસ્થિર કરનારા સામે પગલાં ભરવા જરૂરી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર યૌન શોષણના આરોપોની વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી તેમના સમર્થનમાં આવ્યા છે. જેટલીએ ફેસબુક પર બ્લોગ લખી કહ્યું કે જૂઠ ફેલાવી સંસ્થાઓન બરબાદ કરનારા પર દૃષ્ટાંતરુપ કાર્યવાહી નહીં કરાય તો પરંપરા આગળ વધશે. સુપ્રીમકોર્ટની ગરિમા ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે ન્યાયપાલિકા સાથે ઊભા રહેવાની જરૂર છે. જેટલીએ […]

Continue Reading

કોલંબો એરપોર્ટ પાસે 6 ફૂટ લાંબો પાઈપ બોમ્બ મળ્યો, બ્લાસ્ટમાં કુલ મૃતકઆંક 290 થયો

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલોમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ પછી પોલીસને કોલંબો એરપોર્ટ પાસેથી પણ એક પાઈપ બોમ્બ મળી આવ્યો છે. છ ફૂટ લાંબા આ પાઈપ બોમ્બને એરફોર્સ દ્વારા સફળતાથી ડિફ્યૂઝ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે મોડી રાતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક જગ્યાએ તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ જતા રસ્તા […]

Continue Reading

હોટલમાં નાસ્તાની લાઈનમા ઉભેલા એક આતંકવાદીએ બોમ્બ વિસ્ફોટ કર્યો, હવે સુરક્ષામાં વધારો અને કર્ફ્યુ

શ્રીલંકાના કોલંબોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ 290 લોકોના મોત અને 500થી વધારે લોકો ઘાયલ થયા. ત્યારે સોમવારે સવારે કોલંબો એરપોર્ટ નજીકથી વધુ એખ આઈઈડી મળી આવ્યો. જો કે, આ આઈઈડીને પોલીસે નિષ્ક્રિય કર્યો. ત્યારે બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ અત્યાર સુધીમાં 24 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટમાં ત્રણ જેટલા ભારતીય નાગરિકના […]

Continue Reading

શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી વખતે કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 160ના મોત અને 350 ઘાયલ

શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી દરમ્યાન રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા. જેમા 160ના મોત અને 350 જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આ બોમ્બ વિસ્ફટ કોલંબો શહેરના અલગ-અલગ ચાર ચર્ચ અને બે હોટલમાં થયો. ચર્ચમાં પ્રાથના ચાલી રહી હતી ત્યારે પ્રચંડ વિસ્ફોટ થયો જેથી ચર્ચનું છાપરૂ પણ ઉડી […]

Continue Reading