લખનઉમાં કોરોનાનો પહેલો કેસ પોઝિટિવ, પટણામાં ચાર સંદિગ્ધ કેસ
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં કોરોના વાયરસના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 61 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉ પોતાના સંબંધીને મળવા માટે આવેલી મહિલામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેનેડાથી ભારત આવેલી આ મહિલાને કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. આ […]
Continue Reading
