કોરાનાથી બચવા ભારતની ‘નમસ્તે’ કરવાની પ્રથા અપનાવોઃ ઈઝારાયેલના પીએમની અપીલ

કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. ચીન બાદ મિડલ ઈસ્ટના દેશ ઈરાનમાં તેનો સૌથી વધારે ખતરો છે. ઈરાનમાં આ વાયરસના કારણે 92 લોકોના મોત થયા છે અને 3000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં ઈરાનની આસપાસના દેશો પર પણ આ વાયરસનુ જોખમ ઉભુ થયુ છે.તેવામાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને […]

Continue Reading

ભારત-ઇંગ્લેન્ડની સેમિફાઇનલ આવતીકાલે, ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચવાની તક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે વુમન્સ T-20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારત પાસે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની તક છે. ટૂર્નામેન્ટમાં ભારત અત્યારસુધી ઇંગ્લેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ વચ્ચે 5 મેચ રમાઈ છે, તમામમાં ઇંગ્લિશ ટીમે બાજી મારી છે. ભારતને 2018ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે […]

Continue Reading

કોરોના ઇફેક્ટ: ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા

કોરોનાના કહેરથી બચવા ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા. 23 સાંસદોમાં પરીક્ષણ પોઝીટીવ આવ્યા. ચીન પછી ઈરાનમાં કોરોના વાઈરસથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ ખતરનાકના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખી ઈરાને 50 હજારથી વધુ કેદીઓને મુક્ત કર્યા છે અને ઈરાનના 23 સાંસદોમા કોરાનાના રીપોર્ટસ પોઝીટીવ આવ્યા છે.  વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના […]

Continue Reading

કોરોનાના કારણે વડાપ્રધાન હોળી મિલનના એક પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય

દિલ્હી સુધી પહોંચેલા જીવલેણ કોરોના વાયરસના કારણે વડાપ્રધાન મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે તેઓ હોળી મિલનના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. વડાપ્રધાને પોતે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ત્રણ હજારથી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમજ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે આજરોજ મહત્વનો ઓર્ડર આપતા ભારતમાં ક્રિપ્ટોકરન્સી જેમાં સૌથી વધુ પ્રચલિત બિટકોઈન છે તેના પરનો આરબીઆઈનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ ચુકાદાને પગલે હવે દેશમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ શક્ય બનશે. અગાઉ 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને ક્રિપ્ટોકરન્સી પર બેન મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના જજ આર એફ નરિમાનની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આરબીઆઈ દ્વારા મૂકાયેલા પ્રતિબંધને ગેરકાયદે ઠેરવતા દેશમાં ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને મંજૂરી આપી હતી. ક્રિપ્ટોકરન્સીમાં વૈશ્વિક સ્તરે બિટકોઈન સૌથી વધુ મૂલ્ય ધરાવતી કરન્સી છે જેનું માર્કેટ કેપ 161 અબજ યુએસ ડોલર થાય છે. શું છે ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટો કરન્સી એક ડિજીટલ ચલણ છે જેમાં એન્ક્રિપ્શન ટેકનિકનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા કરન્સી યુનિટના વધુ ઉત્પાદન તેમજ ભંડોળના ટ્રાન્સફર તેમજ સંચાલનને નિયંત્રીત કરી શકાય છે. આ સ્વતંત્ર પ્રક્રિયા છે જેમાં આરબીઆઈની કોઈ ભૂમિકા નથી રહેતી. આરબીઆઈ દ્વારા દેશમાં ચલણની લેવડદેવડ પર નજર રાખી નિયંત્રણ રાખવામાં આવતું હોય છે જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં એન્ક્રિપ્શન ટેકનિકને પગલે તે સંભવ નથી રહેતું જેથી આરબીઆઈએ બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટે આજરોજ મહત્વનો ઓર્ડર આપતા ભારતમાં ક્રિપ્ટોકરન્સી જેમાં સૌથી વધુ પ્રચલિત બિટકોઈન છે તેના પરનો આરબીઆઈનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ ચુકાદાને પગલે હવે દેશમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ શક્ય બનશે. અગાઉ 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને ક્રિપ્ટોકરન્સી પર બેન મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના જજ આર એફ નરિમાનની અધ્યક્ષતા હેઠળની […]

Continue Reading

ભારતમાં છઠ્ઠો કેસ નોંધાયો, ઈટલી, ઈરાન, દ.કોરિયા અને જાપાનના નાગરિકોના વિઝા રદ્દ; PM મોદીએ કહ્યું- ગભરાવાની જરૂર નથી

ભારતમાં કોરોનાવાઈરસનો છઠ્ઠો મામલો જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિ ઈટલીનો હોવાનું કહેવાઈ રહ્યું છે, તેની ઉંમર 69 વર્ષ છે. આ કેસની પુષ્ટિ એસએમએસ હોસ્પિટલના ડોક્ટર સુધીર ભંડારીએ કરી છે. ભંડારીના જણાવ્યા મુજબ દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલ દિલ્હી સ્થિત ઈટલીના દૂતવાસ સાથે સંપર્કમાં પણ છે. કારણ કે આ વ્યક્તિની સાથે ઈટલીના 18 […]

Continue Reading

કોરોના વાઇરસનો ખોફઃ નોઇડામાં એક શાળા કરવામાં આવી બંધ

કોરોના વાઇરસે ચીન બાદ લગભગ અડધી દુનિયાને પોતાની ચપેટમાં લઇ લીધી છે. ભારતમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમિત વ્યક્તિમાંથી એકની દિલ્હીની રામ મનહોર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. દિલ્હીમાં સારવાર લઇ રહેલો વ્યક્તિ થોડા દિવસ પહેલા એક બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં નોઇડાના એક શાળાના બાળકો પણ સામેલ […]

Continue Reading

પુલવામા બ્લાસ્ટમાં એનઆઈએએ પિતા-પુત્રીની ધરપકડ કરી

જમ્મુ અને કાશ્મીરમાં ગત વર્ષે પુલવામામાં થયેલા હિંસક હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ ઘાતક હુમલામાં સંડોવણી બદલ પિતા-પુત્રીની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનાઈએ)એ ધરપકડ કરી છે. મંગળવારે એક શખ્સ અને તેની પુત્રીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્નેની ઓળખ પીર તારિક તેમજ ઈન્શા તરીકે થઈ છે. 14 ફેબ્રુઆરી […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સસ્પેન્સ પરથી 16 કલાક બાદ પડદો ઉઠાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ હવે મંગળવારના રોજ ટ્વીટ કરીને મોદીએ પોતે કરેલા ટ્વીટ પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે સોમવારના રોજ ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બંધ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વીટથી અનેક અટકળો વહેતી થઈ હતી. કેટલાક […]

Continue Reading

સંસદમાં ધક્કા-મુક્કીને લઈને સ્પીકર લાલઘૂમ, સાંસદ સભ્યોને આપી કડક પગલાંની ચીમકી

દિલ્હી હિંસાને લઈને સંસદમાં બીજા દિવસે પણ સંગ્રામ યથાવત્ છે. સાસંદો વચ્ચે ગઈકાલે ધક્કા-મુક્કી બાદ આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ ફરી હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો દિલ્હી હિંસાને મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા હતા, જ્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું. સ્પીકરે ગઈકાલના હોબાળા અને ધક્કા-મુક્કી પર વિપક્ષના સાંસદોને ચેતવણી આપતા […]

Continue Reading