કોરાનાથી બચવા ભારતની ‘નમસ્તે’ કરવાની પ્રથા અપનાવોઃ ઈઝારાયેલના પીએમની અપીલ
કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. ચીન બાદ મિડલ ઈસ્ટના દેશ ઈરાનમાં તેનો સૌથી વધારે ખતરો છે. ઈરાનમાં આ વાયરસના કારણે 92 લોકોના મોત થયા છે અને 3000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં ઈરાનની આસપાસના દેશો પર પણ આ વાયરસનુ જોખમ ઉભુ થયુ છે.તેવામાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને […]
Continue Reading
