બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે: નિર્મલા સીતારમણ
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારી બેંકોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ હતી. એ કામ સમયસર પૂરૂ થઇ જશે. સરકારે ગયા વરસે દસ સરકારી બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો હતો. યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ પંજાબ નેશનલ બેંકનો હિસ્સો બની જશે. આથી પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની […]
Continue Reading
