બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે: નિર્મલા સીતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારી બેંકોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ હતી. એ કામ સમયસર પૂરૂ થઇ જશે. સરકારે ગયા વરસે દસ સરકારી બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો હતો. યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ પંજાબ નેશનલ બેંકનો હિસ્સો બની જશે. આથી પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની […]

Continue Reading

હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી કરાઈ, ઘાયલોને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ; શાહે ઘાયલ DCPના પરિવાર સાથે વાત કરી

ઉત્તર-પૂર્વી દિલ્હીમાં CAA વિરોધ હિંસામાં 13 લોકોના મોત થયા છે. મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ ઘણાં લોકોની અલ હિન્દ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે મોડી રાતે સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સના એક ગ્રૂપ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી જસ્ટિસ મુરલીધરના ઘરે થઈ હતી. જજની પેનલે પોલીસને આદેશ આપ્યો છે કે, સુરક્ષા સાથે ઘાયલોને […]

Continue Reading

ટ્રમ્પની યાત્રા સફળ : 22000 કરોડના હેલિકોપ્ટર ભારતને વેચ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે 3 અબજ યુએસ ડોલરના કરાર પર સમજૂતી થઈ છે, જેના હેઠળ ભારત અમેરિકા પાસેથી 24 એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર અને 6 એચ 64-ઈ અપાચે હેલિકોપ્ટર ખરીદશે. અમેરિકન પ્રમુખ […]

Continue Reading

અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

પૂર્વોત્તર દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકો મોતને ભેટ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસને અસામાજીક તત્વો અને હિંસા ફેલાવનારા લોકોને જોતા જ ઠાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ મંગળવારે મોડી રાત્રે હિંસા […]

Continue Reading

દિલ્હી હિંસામાં 18ના મોત: આજે શાંતિ, ચાર વિસ્તારમાં કરફ્યૂ, આર્મી એક્ટિવ

દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના મામલે છેલ્લા ત્રણ દિવસથી હોબાળો થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના કારણે ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે. GTB હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ અંગેની જાણકારી મળી છે. મંગળવારે 13 લોકો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોક નાયક […]

Continue Reading

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાના બીજા દિવસે તેઓ વડાપ્રધાન મોદી અને ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક યોજી છે. નવી દિલ્હીની આલિશાન, ભવ્ય અને જાજરમાન ઈમારતો પૈકી હૈદરાબાદ હાઉસની શાનોશૌકત અનોખી ગણાય છે. જગવિખ્યાત આર્કિટેક્ટ અને નવી દિલ્હીના સર્જક એડવિન લુટિયન્સે આ ઈમારત હૈદરાબાદના આખરી નિઝામ મીર ઉસ્માનઅલીના કહેવાથી તૈયાર કરી હતી. […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- 2 દિવસ શાનદાર રહ્યા, મોટેરા સ્ટેડિયમમાં મોદીનું નામ લીધું તો લોકો ખુશ થઈ ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. મેલેનિયા અહીં થોડી મિનિટો રોકાયા હતા અને ત્યારપછી સરકારી સ્કૂલની મુલાકાતે જવા રવાના થઈ ગયા હતા. હાલ હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક ચાલી […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તોફાનો માટે LG, CM અને રાજકીય નેતાઓ સાથે બેઠક બોલાવી

દિલ્હીમાં તોફાનો ફાટી નિકળતા કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થિતિની સમીક્ષા અને પગલાં લેવા માટે લેફ્ટનન્ટ ગર્વનર, મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની એક બેઠક બોલાવી છે. દિલ્હીમાં પ્રવર્તમાન સ્થિતિને થાળે પાડવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરી રહેલા તત્વો દ્વારા કથિત હિંસા ભડકાવવાને લીધે પૂર્વોત્તર દિલ્હીમાં તોફાનો ફાટી નિકળ્યા હતા અને […]

Continue Reading

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચાર કલાક માટે અમદાવાદ આવ્યા હતા. સવારે બરાબર 11.36 કલાકે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને લઈને એર ફોર્સ વન પ્લેને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત માટે પહોંચ્યા હતા. ટ્રમ્પ સવારે 11.58 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત […]

Continue Reading

દિલ્હી હિંસા અંગે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન, ભારતની છબી ખરાબ કરવાનું રચાયું ષડયંત્ર

દિલ્હીના મૌજપુર(Maujpur)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ગૃહ મત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. દેશના ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ (G.Kishan Reddy)એ કહ્યું છે કે આ દુનિયામાં ભારતની છાપ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટી અને […]

Continue Reading