અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ CMપદના શપથ લેશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી […]

Continue Reading

દોષિતોના ડેથ વોરંટ પર આજે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી, ફાંસીથી બચવા માટે દોષિત વિનયે પોતાને માનસિક રોગી ગણાવ્યો

નિર્ભયા કેસના દોષિતોને ફાંસી આપવા માટેનું નવું ડેથ વોરંટ જાહેર કરવા અંગે ટ્રાયલ કોર્ટમાં આજે બપોરે 2 વાગ્યે સુનવાણી કરવામાં આવશે. નિર્ભયાના માતા-પિતા દિલ્હી સરકારે આ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને […]

Continue Reading

વાયરલ તાવને કોરોના સમજીને એક વ્યક્તીએ આત્મહત્યા કરી લીધી

ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભારતમાં હજી સુધી ફક્ત ત્રણ જ કેસ જોવા મળ્યા છે. પરંતુ આ વાયરસથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ આંધ્ર પ્રદેશમાં 50 વર્ષના એક વ્યક્તિએ કોરોના વાયરસની લપેટમાં આવી જવાના ભયથી આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સૂત્રો દ્વારા જાણવા મળી […]

Continue Reading

PM મોદી બહુ સજ્જન વ્યક્તિ અને મારા ઉમદા મિત્ર, ભારત પ્રવાસ અંગે ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદી બહુ સજ્જન વ્યક્તિ અને મારા બહુ સારા દોસ્ત છે.ભારત જવા માટે હું ઉત્સુક છે.મેં પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે મને કહ્યુ હતુ કે, અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના […]

Continue Reading

કેજરીવાલે બંપર જીત માટે ભારત માતાની જીત સાથે લોકોનો આભાર માન્યો

દિલ્હી વિધાન સભા ચુટણીમાં બંપર જીત નોંધાવીને આમ આદમી પાર્ટીનાં સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું. આપ ની જીત બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયથી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયનાં નારા લગાવતા કહ્યું કે દિલ્હીવાલો તમે ગજબ કરી નાખ્યો, દિલ્હીવાલો આઇ લવ યું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે માત્ર દિલ્હી નહીં પરંતું ભારત માતાની […]

Continue Reading

દિલ્હી જંગઃ AAP 60થી વધુ બેઠકો જીતે તેવી શક્યતા, રસાકસી બાદ સિસોદિયાની જીત

દિલ્હીના ચૂંટણી જંગમાં ભાજપને શરૂઆતના રાઉન્ડમાં જે સરસાઈ મળી હતી તે પણ હવે ધોવાતી નજરે પડી રહી છે લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તો આમ આદમી પાર્ટી ગત ચૂંટણીમાં મેળવેલી 67 બેઠકોના આંકડાની નજીક આ વખતે પણ પહોંચે તેવી શક્યતા છે કારણકે હાલમાં આપ 63 બેઠકો પર આગળ છે અથવા જીતી ચુકી છે જ્યારે ભાજપને માત્ર 7 […]

Continue Reading

વર્ષ 2017ની સરખામણીએ ભાજપે બે વર્ષમાં સાત રાજ્યોમાંથી સત્તા ગુમાવી

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર છેલ્લા બે વર્ષમાં સાત રાજ્યોમાંથી પોતાની સત્તા ગુમાવી ચૂકી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં ફક્ત ત્રણ બેઠકો પર જ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ ‌આ વખતે સારું પ્રદર્શન કરતા બે આંકડામાં બેઠકો મેળવી છે. દિલ્હીના પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર વિજય મેળવવાના અનુમાન સાથે સત્તામાં આવવાની આશા વ્યક્ત […]

Continue Reading

ચીનના વુહાનમાં કોરોના વાઈરસથી આગામી સપ્તાહોમાં પાંચ લાખ લોકો સંક્રમિત થઈ શકે છે

ચીનમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 900 કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે 40 હજાર કરતાં વધારે લોકોમાં તેનો ચેપ લાગ્યો છે. બ્લુમબર્ગના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક સપ્તાહમાં ચીનના સૌથી વધારે પ્રભાવિત શહેર વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણનો પાંચ લાખ લોકો ભોગ બની શકે છે. વર્ષ 2002-03માં આવેલા […]

Continue Reading

આસામમાં મુસ્લિમોની વસતી 1.30 કરોડ, 90 લાખ બાંગ્લાદેશી મૂળના

આસામની સરકાર હવે આસામમાં મૂળ મુસ્લિમોની વસતી અને બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર મુસ્લમોની ઓળખ કરવા માટે એક સર્વે કરાવવાની યોજના બનાવી રહી છે. એક તરફ આસામમાં હજી એનઆરસીને લઈને જે શંકાઓ ઉઠી છે તેનુ નિવારણ થઈ શક્યુ નથી ત્યારે સરકારે બીજા એક સર્વેની યોજના બનાવી છે. જેનો મુખ્ય હેતુ આસામના મૂળ નિવાસી મનાતા ચાર સમુદાય ગોરિયા, […]

Continue Reading

coronavirus: ચીનની હોસ્પિટલોમાં નર્સ નહીં રોબોટ દર્દીઓને આપે છે ભોજન અને દવાઓ

ચીનમાં ખતરનાક કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 900 થઇ છે, તો બીજી કરફ ચીનની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા દર્દીઓની સારવાર કરવાથી નર્સો અને ડોક્ટરો પણ અળગા રહે છે. કદાચ એટલે જ દર્દીઓ અને દવાઓ આપવા માટે રોબોટનો ઉપયોગ કરવમાં આવી રહ્યો છે,સાથે-સાથે ડ્રોનની મદદથી લોકોને માસ્ક લગાવવા અને અન્ય જરૂરી ઘોષણાઓ કરવમાં આવી રહી […]

Continue Reading