ફ્રી વીજળી: પશ્ચિમ બંગાળમાં પણ ત્રણ માસમાં 75 યૂનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વીજળીનો મુદ્દો લગભગ અસરકારક નીવડ્યો છે, કારણ કે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપ, કોંગ્રેસ અને બીજેપીએ દિલ્હીની જનતાને ફ્રી વીજળીનું વચન આપ્યું હતું, જોકે દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલેથી જ 200 યૂનિટ વીજળી ફ્રીમાં આપી રહી છે. ખાસ બાબત એ છે કે ફ્રી વીજળીના મુદ્દો જે રીતે ચૂંટણી પરિણામ પર અસરકારક નીવડ્યો છે એને […]

Continue Reading

શાહીન બાગમાં ચાર મહિનાના બાળકના મોત પર સુપ્રીમ કોર્ટ લાલચોળ

શાહીન બાગ પ્રદર્શન દરમિયાન ચાર મહિનાના બાળકના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જસ્ટિસની બેંચે આ મામલામાં સુનાવણી કરતા સખત શબ્દોમાં ટિપ્પણી કરતા પૂછ્યું કે શું ચાર મહિનાનું બાળક પણ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યું હતું? કેન્દ્ર સરકારે પણ આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ઘ ઘટના ગણાવી છે.  નોંધનીય છે કે આ મામલામાં કોઈના તરફથી સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી […]

Continue Reading

કોરોના વાયરસને કારણે જાપાનમાં જહાજ પર 138 ભારતીય ફસાયા

ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 812 લોકોના મોત થઈ ગયા છે. જાપાનનના યોકોહામા સ્થિત ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિસેંજમાં હવે ત્યાંની સરકાર સેના મોકલવાની તૈયારી કરી રહી છે. એક સ્ટાફના જણાવ્યા મુજબ, લોકોને બહાર કાઢવા માટે અને સેફ્ટી પ્રોટોકોલ પૂરા કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. ક્રૂઝ પર હાજર એક ભારતીયએ ફેસબુક પર વીડિયો શેર કરીને […]

Continue Reading

ટીકટોક વીડિયોનું દૂષણ : ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો પર પ્રતિબંધ

શીખ સમાજના પવિત્ર ધાર્મિક સ્થળ એવા અમૃતર સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો શૂટ નહીં કરવાનું ફરમાન જાહેર કરાયું છે. શીરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આ અંગે જાહેરાત કરાઈ છે. મંદિર પરિસરમાં કેટલાક મુલાકાતીઓ નાચતા અને ગાતા નજરે પડ્યા હતા અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે ગોલ્ડન ટેમ્પલ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી પરિસરમાં […]

Continue Reading

હાથીઓને મારવા માટે બોત્સવાના દેશે આદેશ આપ્યો, 1 હાથી મારવાની કિંમત 31 લાખ

તમને સામાન્ય રીતે સાંભળવામાં આવ્યું હશે કે હાથીઓ ઝૂંડમાં માનવ વસ્તીને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોય છે. કોઈને કચડીને મારી નાંખે છે, પણ એક દેશ એવો પણ છે કે જેણે હાથીઓને મારવા માટે આદેશ કર્યો છે. એટલું જ નહીં ત્યાં હાથીઓની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. આ કિંમત હાથી મારનારી સંસ્થા અથવા એજન્સી પાસેથી મેળવવામાં […]

Continue Reading

નવા પથ્થરોમાંથી પણ 2 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ શકે છે, ત્યાં સુધી રામલલા લાકડા અને બુલેટપ્રુફ કાચમાંથી તૈયાર થયેલા મંદિરમાં રહેશે

અયોધ્યામાં 2 એપ્રિલ ચૈત્ર રામનવમીથી મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ વિકાસ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિર કયા મોડેલ પર તૈયાર થશે? શું તે વિશ્વ હિન્દુ પરિષદના વર્ષ 1987ના મોડેલ પ્રમાણે કોતરવામાં આવેલા પથ્થરથી તૈયાર થશે કે પછી નવા મોડેલ પ્રમાણે નવા પથ્થરથી તૈયાર થશે, […]

Continue Reading

મુંબઈ: લઘુમતી વસતીવાળા નાગપાડામાં CAA વિરોધી દેખાવો કરતી 300 મહિલાઓ સામે FIR

મુંબઇના મુસ્લિમ બહુમતી વિસ્તાર નાગપાડામાં નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ દેખાવો કરી રહેલી 300 મુસ્લિમ મહિલાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. મુંબઇ મ્યુનિસપાલિટીએ કરેલી ફરિયાદના આધારે મુંબઇ પોલીસે આ એફઆઇઆર નોંધી હતી. મ્યુનિસિપાલિટીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મહિલાઓએ જે સ્થળે અડ્ડો જમાવ્યો છે ત્યાં સડકનું કામ કરવાનું છે. આ લોકો જગ્યા ખાલી કરે […]

Continue Reading

અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું- હું દેવાળિયો છું, કોર્ટનો આદેશ-દાવો સ્પષ્ટ નથી, 700 કરોડની ચુકવણી કરો

અનિલ અંબાણીએ ચીનની બેન્કોના દેવાને લગતા વિવાદમાં શુક્રવારે ઈગ્લેન્ડની કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તેમની નેટવર્થ શૂન્ય છે, તેઓ દેવાળિયા છે, માટે દેવાની રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમની મદદ નહીં કરી શકે. જોકે, કોર્ટે અંબાણીના વકીલોની દલીલોને નકારી છ સપ્તાહમાં 10 કરોડ ડોલર (714 કરોડ રૂપિયા) જમા કરવા આદેશ કર્યો […]

Continue Reading

ઉમર-મહેબૂબા પર પીએસએ લાગુ કરવાથી ચિદમ્બરમે કહ્યું – આ લોકશાહીનું સૌથી વાહિયાત પગલું

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવાને મામલે હવે વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. બન્ને નેતાઓ પર લાગુ થયેલા પીએસએને લઈને વિવાદ ગરમાયો છે. ઉમર તેમજ મહેબૂબા વિરુદ્ધ કાર્યવાહી અંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે ચિદમ્બરમે સંખ્યાબંધ […]

Continue Reading

ટેસેન્ટના લીક રિપોર્ટમાં ઘટસ્ફોટ, ચીનમાં 25 હજાર મોત, 1.54 લાખને ચેપ

ચીનમાં કોરોના વાઇરસના કરાણે મૃતકોનો આંકડો 563 સુધી પહોંચી ગયો છે. જોકે, આ વાઇરસનો ચેપ અત્યાર સુધી 28 હજાર લોકોને લાગ્યો હોવાનું કહેવાય છે. થોડા જ દિવસમાં આ વાઇરસથી પીડાતા લોકોની સંખ્યા 35% વધી ગઈ છે. જો ચીનની ટેસેન્ટ ટેક્નોલોજી કંપનીના લીક રિપોર્ટને સાચો માનીએ તો, આ વાઇરસથી અત્યાર સુધી 25 હજારના મોત થઈ ચૂક્યા […]

Continue Reading