દુબઇમાં ધોધમાર વરસાદ,એરપોર્ટમાં જળબંબાકાર, એર ઇન્ડીયાએ 4 ફ્લાઇટ રદ્દ કરી

દુબઇમાં ભારે વરસાદ થઇ રહ્યો છે,જેના કારણે અહીં ચારે તરફ પૂર જેવી પરિસ્થિતી સર્જાઇ છે,દુબઇ એરપોર્ટનાં અંગર રન-વે પણ પાણીથી સંપુર્ણ ભરાઇ ગયો હતો. જેના કારણે વિમાનોને ઉડાન ભરવામાં ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.એર ઇન્ડીયાનાં પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જળબંબાકારનાં કારણે એર ઇન્ડીયાએ પોતાની 4 ફ્લીઇટ કેન્સલ કરી […]

Continue Reading

સરકારનો મહત્વનો નિર્ણય,હવે VIPની સુરક્ષામાં તૈનાત નહીં રહે NSG કમાન્ડો

ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાનાં અને VIP સુરક્ષામાં વ્યાપક કાપ મુકાયા બાદ કેન્દ્ર સરકારે હવે NSG કમાન્ડોને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે, સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે હવે NSGને VIP સુરક્ષાથી સંપુંર્ણ મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આવું બે દાયકાથી પણ વધુ સમય બાદ થશે જ્યારે આતંકવાદ વિરોધી દળનાં બ્લેક કેટ કમાન્ડોને વીઆઇપી સુરક્ષાની […]

Continue Reading

ખેડુતો આનંદો, દેશમાં છેલ્લા એક દાયકામાં રૂ.4.7 લાખ કરોડનું કૃષિ દેવું થયું માફ

પાછલા એક દાયકામાં વિવિધ રાજ્યોએ કુલ 4.7 લાખ કરોડ રૂપિયાનું કૃષિ દેવું માફ કર્યુ છે. આ ઉદ્યોજગતથી સંબંધિત NPAનું 82 ટકા જેટલું છે,એક રિપોર્ટમાં તેની માહિતી આપવામાં આવી છે. SBI રિસર્ચની એક રિપોર્ટ પ્રમાણે કૃષિ દેવની NPA વર્ષ 2018-19માં વધીને 1.1 લાખ કરોડ રૂપિયા પર પહોચી ગઇ છે, આ કુલ 8.79 લાખ કરોડ રૂપિયાનાં NPAનાં […]

Continue Reading

રક્ષા સચિવે કહ્યું- 200 ફાઇટર પ્લેન મેળવવાની પ્રક્રિયા ગતિમાં, HHL 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવીને આપશે

સરકાર વાયુસેનાના ખાલી થઇ રહેલા ફાઇટર પ્લેનના ફ્લીટને પ્રોત્સાહન આપવા પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. વાયુસેનાને 200 ફાઇટર પ્લેન મળશે. તેના માટે હિન્દુસ્તાને એરોનોટિક્સ લિમિટેડ(HHL) સાથે એક કોન્ટ્રાક્ટ ફાઇનલ સ્ટેજમાં છે. HHL વાયુસેના માટે 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1 બનાવશે. રક્ષા સચિવ અજય કુમારે રવિવારે જણાવ્યું કે 110 અન્ય એરક્રાફ્ટના નિર્માણ માટે એક્સ્પ્રેશન […]

Continue Reading

ઈરાકમાં અલ-બલાદ એરબેઝ પર 4 રોકેટ છોડવામાં આવ્યા, અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો

ઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. એ એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી આ એરબેઝ છોડીને જતા રહ્યા હતા.

Continue Reading

J&K: શ્રીનગરમાં CRPF પોસ્ટ પર ગ્રેનેડથી આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ CRPFની પોસ્ટ પર ગ્રેનેડ હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે સ્થાનિક નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય કોઇ જાનમાલના નુકસાન સમાચાર નથી. આ હુમલો શ્રીનગરના હબાબ ચોકમાં સ્થિત CRPF ચોકી પર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને નાકાબંધી કરી આતંકીઓની શોધ શરુ કરી હતી. ઉલ્લેખનીય છે […]

Continue Reading

ઇરાકમાં યૂએસ સેના છાવણીઓ પર હુમલામાં 80 અમેરિકન આતંકી માર્યા ગયા: ઇરાન સરકારી મીડિયા

તાજેતરમાં ઇરાને ઇરાકમાં સ્થિત અમેરિકન સેના છાવણીઓ પર કરેલા હુમલામાં 80 અમેરિકન આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. ઇરાનની સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. સાથે-સાથે ઇરાને ચેતવણી આપી હતી કે, વોશિંગ્ટન દ્વારા આ હુમલાના વળતો પ્રહાર કરવામાં આવશે તો ઇરાન પાસે અમેરિકાના 100થી વધારે સ્થળો છે જ્યાં […]

Continue Reading

અમદાવાદ RTOએ દેશનો સૌથી મોટો દંડ ફટકાર્યો, 27.68 લાખનો દંડ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાંથી લક્ઝુરિયસ કારને ડિટેઇન કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત એવી કારને ડિટેઇન કરવામાં આવી હતી કે જે કારની નંબર પ્લેટ ન હોય, દસ્તાવેજ ન હોય તેવી કારને ડિટેઇન કરવામાં હતી.  ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત લાખો રૂપિયાની કિંમતની પોર્શે […]

Continue Reading

ઈરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાની હુમલામાં કોઈપણ અમેરિકી વ્યક્તિને નુકસાન થયું નથી

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ પત્રકાર પરિષદને સંબોધી હતી.  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમને કોઈ નુકસાન થયું નથી. માત્ર બે લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈપણ અમેરિકી સૈનિકનું મોત નીપજ્યું નથી. હું અમેરિકન સેનાની હિંમતની પ્રસંશા કરું છું તેમને સલામ કરું છું. ઈરાન વિશ્વમાં મોટા સ્તરે આતંકવાદીઓને […]

Continue Reading

US એરબેઝ પર સફળ મિસાઇલ હુમલો અમેરિકાના ઘમંડ પર તમાચો છે : અયાતુલ્લા ખામનેઈ

ઈરાકમાં અમેરિકાના એરબેઝ (American Airbase) પર ઈરાનના મિસાઇલ હુમલા (Missiles Strike) બાદ ત્યાંના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈ (Ayatollah Khamenei)એ દેશની જનતાને સંબોધિત કરી. ખામનેઈએ મિસાઇલ હુમલાને મોટી સફળતા ગણાવી છે. તેઓએ કહ્યું કે, અમેરિકાની દાદાગીરીની વિરુદ્ધ ઈરાને સંઘર્ષ કર્યો છે. અમારો હુમલો સફળ રહ્યો. આ હુમલો અમેરિકાના ઘમંટ પર તમાચો છે. અયાતુલ્લા ખામનેઈએ અલ્લાહનું નામ […]

Continue Reading