મહુવાના વેપારી હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપશે

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરનો રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીથી ખુશ થઈ મહુવાના એક વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. મહુવાના રાજભા ગોહીલ નામના વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને સોંપવામાં આવશે. […]

Continue Reading

હૈદરાબાદ રેપ-મર્ડરના આરોપીના એન્કાઉન્ટર બાદ પોલીસ પર ફૂલોની વર્ષા

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરને રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ પોલીસે કરી નાંખેલા એન્કાઉન્ટરથી કેટલાક કહેવાતા બુધ્ધિજીવીઓના પેટમાં ભલે તેલ રેડાયુ હોય પણ સામાન્ય માણસ ખુશ છે. આ વાતનો અંદાજો તેના પરથી જ આવી શકે છે કે, જેવી એ્કાઉન્ટરની ખબર પડી કે તરત જ ઠેર ઠેર હૈદ્રાબાદ પોલીસના કર્મીઓ પર ફૂલોની વર્ષા થઈ હતી. કેટલીક જગ્યાએ […]

Continue Reading

પોક્સો હેઠળ આવતાં આરોપીઓને માફી અરજીનો અધિકાર ન મળવો જોઇએ: રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોક્સો કાયદા હેઠળ આવતાં મામલાઓમાં આરોપીઓને માફીના અધિકારથી વંચિત કરવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આવા આરોપીઓને આ પ્રકારના અધિકાર આપવાની કોઇ જરુરત નથી.  રાષ્ટ્રપતિએ આ વાત માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના મુખ્ય સ્થળે સામાજીક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય સમ્મેલનના ઉદઘાટન દરમિયાન કહી હતી. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધી રહેલા અપરાધો […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ, આરોપીના મૃતદેહ જાળવી રાખવાના આદેશ

હૈદરાબાદની મહિલા વેટનરી ડોક્ટર ગેંગરેપ અને મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર વિરુદ્ધ તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે પછી હાઇકોર્ટે પોલીસને 9 ડિસેમ્બર સુધી ચારે આરોપીના મૃતદેહ સાચવવાના આદેશ કર્યા છે. આ અરજી સ્વતંત્ર કાર્યકર્તાઓના એક જુથ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા આ એન્કાઉન્ટરને લઇને દેશમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી હતી. મોટાભાગના લોકોએ આ […]

Continue Reading

રેલવેનો મહત્વનો નિર્ણય, 32 અધિકારીઓને બળજબરી નિવૃત્ત કર્યા

ભારતીય રેલવે દ્વારા જનહિતમાં પગલુ લેતાં 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા 32 અધિકારીઓને અક્ષમતા, શંકાસ્પદ વલણ અને ભ્રષ્ટાચાર જેવા આરોપોસર સમયથી પહેલા જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. રેલવેએ તેના નિવેદનમાં જણાવ્યું કે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ કાર્યકુશળતામાં સુધાર લાવવાનો અને પ્રશાસનિક માળખુ મજબૂત કરવાનો હતો. આ મામલે સમીક્ષા સમિતિની ભલામણો અધિકારીઓને સોંપી દેવામાં આવી […]

Continue Reading

ડુંગળીના ભાવે રેકોર્ડ બ્રેક કર્યો, 165 રુપિયે કિલો વેચાઇ

દેશમાં ડુંગળીના વધેલા ભાવો શુક્રવારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે, જેમાં ગોવાની રાજધાની પણજીમાં 165 રુપિયે કિલો, અંડમાનમાં 160 રુપિયે કિલો અને કેરળના તિરુવતન્તપુરમ, કોજીકોડ, ત્રિશુર અને વાયનાડમાં 150 રુપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. કોલકાત્તા, ચેન્નઇ, તમિલનાડૂના કેટલાક શહેરોમાં 140 રુપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે […]

Continue Reading

હૈદરાબાદ ગેંગરેપ મામલે મુખ્ય આરોપીનો ચોંકાવનારો ખુલાસો, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહ સળગાવી દેવાનાં મામલે કૉર્ટે તમામ આરોપીઓને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલે મહત્વનાં ખુલાસાઓ કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેંગરેપ અને હત્યાનાં આ ક્રુર અપરાધનાં મુખ્ય આરોપીએ જણાવ્યું કે જે સમયે ચારેય આરોપી ડૉક્ટરને મરેલી […]

Continue Reading

મહિલાઓ માટે મોદી સરકારે કર્યો અગત્યનો નિર્ણય, દરેક પોલીસ સ્ટેશનમાં હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવશે. આ યોજના દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગૂ થશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ભયા ફંડ માટે 100 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદમાં વેટરનીટી મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવાની અને […]

Continue Reading

ઉન્નાવ / પીડિતાના પિતાએ કહ્યું- જેને દીકરો સમજીને ઘરે આવવા દીધો, તેણે જ દીકરી પર રેપ કરીને બ્લેકમેલીંગ કર્યું

માત્ર બે દિવસ પહેલા જ જામીન પર છૂટેલા ગેંગરેપના આરોપીઓએ ગુરૂવારે પીડિત યુવતીને સળગાવી નાખી હતી. યુવતીની હાલત અત્યંત ગંભીર છે. તે 90 ટકા દાઝી ગઇ છે અને તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઇ જવામાં આવી છે. ઘટના બાદ યુવતીના પિતાએ જણાવ્યું કે જેને દીકરો સમજીને ઘરે આવવાની મંજૂરી આપી હતી તેણે જ દીકરી સાથે દુષ્કર્મ […]

Continue Reading

સમુદ્રી લુંટારુઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું

સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના દરિયા કિનારે થી હોંગકોંગના ઝંડાવાળા એક જહાજનું અપહરણ કરી લીધું છે. અપહ્યત જહાજમાં 19 લોકો સવાર હતા જે પૈકીના 18 ભારતીયો હતા. સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના તટીય વિસ્તારમાંથી હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું છે. સમુદ્રી ઘટનાઓ પર નજર રાખનારી એક વૈશ્વિક એજન્સીએ આ જાણકારી આપી છે. જાણવા મળ્યા મુજબ અપહ્યત જહાજ […]

Continue Reading