રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર છે’ના નિવેદનમાં રાહત મળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે સાવધાની રાખજો

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે કહ્યું- ચીફ જસ્ટિસની ઓફિસ સાર્વજનિક સંસ્થા, તે RTIના દાયરામાં આવશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ RTIના દાયરામાં છે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન પીઠે ચૂકાદો આપ્યો હતો. રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે. રંજન ગોગોઇ સાથે જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ દીપક […]

Continue Reading

પાસપોર્ટમાં લિંગ પરિવર્તનનો સવાલ કેમ ? હાઇકોર્ટે કહ્યું- બંધારણમાં ભેદ કરવાની મંજૂરી નથી, કેન્દ્ર જવાબ આપે

મદ્રાસ હાઇકોર્ટે બુધવારે પાસપોર્ટ ફાર્મમાં લિંગ પરિવર્તન સર્જરી(એસઆરએસ)ની જાણકારી માંગવા પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. ચેન્નઇના સમાજિક કાર્યકર્તા શિવકુમારે પાસપોર્ટમાં આ પ્રકારની જાણકારી માંગવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજદારે તેને બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન ગણાવ્યું હતું જેમાં નાગરિકોની વ્યક્તિગત આઝાદીને સંરક્ષણ આપવામાં આવ્યું છે. શિવકુમારે કોર્ટને અપીલ કરી હતી કે પાસપોર્ટ અરજીમાં […]

Continue Reading

હોંગકોંગમાં આગજની, ગોળીબાર અને સડક પર ચીન વિરોધી સંગ્રામ

હોંગકોંગમાં મંગળવારે ફરી વાર લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા, લોકોએ ઠેકઠેકાણે આગજની કરી હતી. દેશની સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઘણે ઠેકાણે રેલ સેવાઓને અટકાવી દેવામાં આવી હતી. માઓન શાન પ્લાઝા ખાતે એક વ્યક્તિ ઉપર કોઈકે પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલાના ફૂટેજ પણ વાઇરલ થયા હતા. […]

Continue Reading

ભારતમાં વોડાફોનની સ્થિતિ ખરાબ, કંપનીનું ભવિષ્ય અધ્ધરતાલ : CEO નિક રીડ

વોડાફોને જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર ઓપરેટરો પાસેથી વધારે ટેક્સ અને ચાર્જ વસૂલતી રહેશે ત્યાં સુધી કંપનું ભવિષ્ય અધ્ધરતાલ રહેશે. વોડાફોનના સીઇઓ નિક રીડે જણાવ્યું હતું કે, રેગ્યુલેશન અને વધારે પડતા ટેક્સને કારણે નાણાંકીય રીતે અમારા પર મોટો બોજ છે. એ કહેવું યોગ્ય હશે કે, સ્થિતિ ખરાબ છે. સરકારે વોડાફોન-આઇડીયાને લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ […]

Continue Reading

GSTના દરોમાં ફેરફાર થતા હાલની ટેક્સ્ટાઇલ પોલિસીમાં ૪ વર્ષનો વધારો

રાજ્યના મહત્ત્વના ઉદ્યોગ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝ માટે સરકારે જાહેર કરેલી પોલિસીની રાહતો-પ્રોત્સાહનોનો સમયગાળો ૮ વર્ષથી વધારીને ૧૨ વર્ષ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેની પાછળનું કારણ GSTનો અમલ થતા વેરાના દરોમાં ફેરફાર છે. સરકારે આ પોલિસી ૨૦૧૨માં જાહેર કરી હતી ત્યારે વેટના દરો મુજબ જે રાહત મળતી હતી તે ૨૦૧૭માં GSTના અમલીકરણ પછી વેરાના દરમાં ફેરફાર […]

Continue Reading

પત્ની ઋતિકની ફેન હોવાથી ઈર્ષામાં પતિએ તેની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

અમેરિકામાં મૂળ ભારતીય એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેને ડોઝોય(27) ભારતીય અભિનેતા ઋતિક રોશનને પસંદ કરતી હતી. પતિ દિનેશ્વર બુધિદાત આ વાતથી નારાજ હતો અને આ વાતથી હેરાન થઈને તેને ડેઝોયની હત્યા કરી દીધી હતી. દિનેશ્વર બારટેન્ડરનું કામ કરતો હતો. […]

Continue Reading

લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા

ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે. તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે. સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે. તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું […]

Continue Reading

વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી

વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને […]

Continue Reading

ભારતીયોના 10થી વધુ નિષ્ક્રિય ખાતાઓનું કોઈ દાવેદાર નથી, સમગ્ર રકમ સ્વિસ સરકારને ટ્રાન્સફર થઈ શકે છે

સ્વિસ બેન્કોમાં ભારતીય નાગરિકોના 10થી વધારે નિષ્ક્રીય ખાતાઓનો છેલ્લા 6 વર્ષમાં કોઈ દાવેદાર સામે આવ્યું આવ્યું નથી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નક્કી કરાયેલી મર્યાદાની અંદર દાવા અને વિગતો નહીં થાય તો આ ખાતાઓની રકમ સ્વિત્ઝરલેન્ડ સરકારને ટ્રાન્સફર કરી દેવાશે. સ્વિસ સરકારે 2015માં બેન્કોના નિષ્ક્રિય ખાતાઓની માહિતી સાર્વજનિક કરવાની શરૂ કરી હતી. અત્યાર સુધી બંધ પડેલા […]

Continue Reading