બાંગ્લાદેશના તટીય ક્ષેત્રમાં ભારત લગાવશે સર્વેલન્સ સિસ્ટમ, બાંગ્લાદેશ આપશે નોર્થ-ઇસ્ટને LPG

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે મૂલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ભારત-બાંગ્લાદેશની મિત્રતા સંપૂર્ણ દુનિયા માટે ઉદાહરણરૂપ છે. શેખ હસીનાએ પણ જણાવ્યું હતુ, ભવિષ્યમાં બંને દેશ વચ્ચે સહયોગ વધુ વધશે. આ અવસરે ઉર્જા,કૌશલ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, આજે […]

Continue Reading

મુંબઈ મેટ્રો માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદન ચાલુ, વિરોધ કરનારા 38ની ધરપકડ

મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદનના મુદ્દે રાજકીય ધમસાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયેજ આ મુદ્દો ગરમાતા હવે સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો છે. પોલીસે શનિવારે આરે કોલોની અને આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આરે કોલોનીના વૃક્ષો કાપવાના મુદ્દે સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરો […]

Continue Reading

અમેરિકાનો ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ની નાબૂદી બાદ પહેલીવાર અમેરિકી સંસદે કાશ્મીર મામલામાં હસ્તક્ષેપ કરતાં કાશ્મીરની સ્થિતિને માનવીય કટોકટી ગણાવી તાત્કાલિક અંત લાવવાની માગ કરી છે. અમેરિકી સંસદના ઉપલા ગૃહ ગણાતી સેનેટની વિદેશ મામલાની સમિતિએ વર્ષ 2020 માટેના વિદેશો માટેનો કાયદો ઘડાય તે પહેલાં તેના અહેવાલમાં કાશ્મીરમાં સર્જાયેલી માનવીય કટોકટીનો અંત લાવવાની અપીલ […]

Continue Reading

અનંતનાગમાં ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો , 10 લોકો ઘવાયા

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં શનિવારે સવારે ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ ડીસી કાર્યાલયની સુરક્ષામાં તહેનાત સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને ફરાર થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને એક પત્રકાર પણ સામાન્ય ઈજા થઈ છે. સર્ચ […]

Continue Reading

ડોભાલ પછી હવે મોદી જશે સાઉદી અરેબિયા, દ્વિપક્ષી સંબંધોનો નવો વ્યુહાત્મક અધ્યાય લખાવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી. મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ પણ આ અઠવાડિયામાં સાઉદીની મુલાકાતે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રમણે ડોભાલની આ યાત્રા દરમિયાન મોદીના પ્રવાસ પર સહમતિ બની […]

Continue Reading

ઈમરાન વિરુદ્ધ આઝાદી માર્ચનું એલાન, કટ્ટરપંથી પાર્ટીએ કહ્યું- સરકાર ઉખાડી ફેંકવા સુધી આંદોલન કરીશું

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવામાં નાકામ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પરેશાનીઓ વધતી જણાઇ રહી છે. સુન્ની કટ્ટરપંથી ગ્રુપ જમિત ઉલેમા-એ-ઇસ્લામ(જેયૂઆઇ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરથી ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરુ કરવાની જાહેરાત કરી છે. રહેમાને પાકિસ્તાનના આર્થિક સંકટ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે અમારી લડાઇ સરકારને ઉખાડીને […]

Continue Reading

ઈસરોની આ સેટેલાઈટ પાકિસ્તાનીઓના કાંડા ઘડિયાળનો સમય પણ જોઈ શકશે

ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ દેશના સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ કાર્ટોસેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલ્યુ છે. પહેલા આ સેટેલાઈટ ઓક્ટોબરના અંતમાં લોન્ચ થવાનો હતો પણ હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ હજી પણ ચંદ્ર પર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપવાના પ્રયત્નો કરી રહી હોવાથી કાર્ટો સેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલવામાં આવ્યુ છે.આ સેટેલાઈટ હવે નવેમ્બરમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે. […]

Continue Reading

મેક્સિકો બોર્ડર પરની ઘુસણખોરીને ઘટાડવા અમેરિકી સરકારે કસી લગામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડેર પર ઘુસણખોરોની વધતી ઘટના પર લગામ કસવા માટે એક એવો ફોર્મ્યુલા આપ્યો છે, જેને સાંભળીને હર કોઈ હેરાન રહી જશે. ટ્રમ્પ ઘુસણખોરોની ઘટનાને રોકવા માટે એટલી હદે બેચેન દેખાઈ છે કે તે સીમા પર બનાવવામાં આવતી દિવાલ પર કરન્ટ પસાર કરવા માંગે છે.આ સાથે તેને લાગે છે કે, દિવાલ […]

Continue Reading

કરતારપુર કૉરોડોર ઉદ્ધાટન પર PM મોદીને આમંત્રણ વિશે પાકિસ્તાને આપ્યો આ જવાબ

કરતારપુર કૉરિડોરનું નવેમ્બરમાં થનારા સંયુક્ત ઉદ્ધાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવાની અટકળો વચ્ચે પાકિસ્તાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ડૉ.ફૈસલે કહ્યુકે, PM મોદીને બોલાવવા પર નિર્ણય કરાયો નથી. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખોલવામાં આવશે. પાકિસ્તાને આ કાર્યક્રમ માટે પૂર્વ PM મનમોહન સિંહને આમંત્રણ આપ્યુ છે. આની પહેલાં સોમવારે […]

Continue Reading

ભારત-પાકમાં જો થશે પરમાણું યુદ્ધ તો આવી શકે છે હિમયુગ, અને એટલો ખતરનાક વિનાશ થશે કે

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે તો ઓછામાં ઓછા 12.5 કરોડ લોકો માર્યા જશે, જ્યારે તેમાંથી નીકળતા રેડિયેશન વૈશ્વિક વાતાવરણીય વિનાશને એક દાયકા સુધી ચાલુ રાખશે. પાકિસ્તાનના વડા પ્રધાનથી લઈને આર્મી સ્ટાફ ચીફ અને ઘણા મંત્રીઓ સુધી ભારતે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. ઇમરાન ખાને તાજેતરમાં યોજાયેલી યુએન જનરલ એસેમ્બલીના મંચ પરથી ભારતને […]

Continue Reading