મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ 158 કેદીઓને મુક્ત કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ 158 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની 150મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત […]
Continue Reading
