મેદાન પર રોહિત શર્માએ ગુમાવ્યો પિત્તો, થર્ડ અમ્પાયરને આપી ગાળો
બાંગ્લાદેશ સામે રાજકોટમાં રમાયેલી બીજી ટી 20માં ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને જીત અપાવી હતી. જોકે રોહિત શર્મા બેટિંગની સાથે સાથે મેદાનમાં બનેલી એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયો છે. રોહિત શર્માએ થર્ડ અમ્પાયરના એક નિર્ણય પર મેદાન પર પિત્તો ગુમાવ્યો હતો અને થર્ડ અમ્પાયરને ગાળો આપી હતી. જેનો વિડિયો ક્રિકેટ ચાહકોમાં […]
Continue Reading
