મેદાન પર રોહિત શર્માએ ગુમાવ્યો પિત્તો, થર્ડ અમ્પાયરને આપી ગાળો

બાંગ્લાદેશ સામે રાજકોટમાં રમાયેલી બીજી ટી 20માં ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને જીત અપાવી હતી. જોકે રોહિત શર્મા બેટિંગની સાથે સાથે મેદાનમાં બનેલી એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયો છે. રોહિત શર્માએ થર્ડ અમ્પાયરના એક નિર્ણય પર મેદાન પર પિત્તો ગુમાવ્યો હતો અને થર્ડ અમ્પાયરને ગાળો આપી હતી. જેનો વિડિયો ક્રિકેટ ચાહકોમાં […]

Continue Reading

ભારત વર્ષ 2023માં પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપની યજમાની કરશે, 13મીથી 29મી જાન્યુઆરી વચ્ચે યોજાશે ટુર્નામેન્ટ

પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપ માટે ભારતને ફરી વખત યજમાની કરવાની તક છે. આ સાથે હવે ભારત સતત બીજી વખત વર્લ્ડ કપ ટુર્નામેન્ટની યજમાની કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ અગાઉ ભારતે વર્ષ 2018 માં ભુવનેશ્વરમાં પુરુષોની હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત હવે વર્ષ 2023માં યોજાનારી પુરુષ હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. […]

Continue Reading

INDvsBAN 2nd T20I: રાજકોટમાં ભારતનો 8 વિકેટે બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય

યજમાન ભારતે કપ્તાન રોહિત શર્માની ધમાકેદાર બેટિંગના કારણે બાંગ્લાદેશને બીજી ટી20 મેચમાં કરારી હાર આપી હતી. ટીમ ઇન્ડિયાએ ગુરુવારના રોજ રમાયેલી આ મેચમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી છે. આ સાથે જ બાંગ્લાદેશ સામે પહેલી ટી20 મેચમાં મળેલી હારનો બદલો પણ લીધો હતો. આટલું જ નહિ આ ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી હતી. […]

Continue Reading

IPLની આગામી સીઝનમાં નો-બોલનું ધ્યાન રાખવામાં માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે

 ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ટોકિંગ પોઇન્ટ બની હતી. અમ્પાયર્સ ખાસ કરીને નો-બોલને લઈને સાચો કોલ લેવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બીસીસીઆઈએ તેને ધ્યાનમાં રાખતા નિર્ણય કર્યો છે કે IPLની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે. IPLની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક […]

Continue Reading

ધોની ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરશે : રિપોર્ટ

પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા ઘણા સયમથી ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર નજરે પડે છે. 2017 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયા બાદ ધોની એકપણ મેચમાં જોવા મળ્યો નથી. જો કે ક્રિકેટનો મહારથી હવે એક અનેપક્ષિત ભૂમિકામાં જોવા મળી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં રમાનાથ સીરિઝની બીજી ટેસ્ટ પરંતુ ભારતીય ટીમની […]

Continue Reading

ICC બાદ હવે BCCI આકરા પાણીએ, હવે આ 2 ખેલાડીઓ પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) ક્રિકેટમાં તેની છવિ સુધારવાની કોશિશ કરી રહ્યું છે અને કડક પગલા ભરી રહ્યું છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય કોઇ મામલે બોર્ડ કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં બીસીસીઆઈએ સખ્ત કાર્યવાહી કરીને ઓરિસ્સાના બે ક્રિકેટરોને તેમની ખોટી ઉમર બતાવવાને મામલે આકરી સજા ફટકારી […]

Continue Reading

બાંગ્લાદેશે પહેલીવાર T20માં ભારતને 7 વિકેટે હાર આપી,મેચ જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી

India vs Bangladesh Delhi T20 Match ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં 3 મેચની સિરીઝનો પહેલો T20  મેચ રમવામાં આવ્યો. આ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે જીત મેળવી, બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે કરારી હાર આપી. આ બાંગ્લાદેશની ટીમની ભારત સામે ટી20 ઈંટરનેશનલ માં પહેલી જીત છે. હજી સુધી બાંગ્લાદેશ ભારત સામે 8 મુકાબલામાં ઉતરી હતી […]

Continue Reading

દિલ્હીમાં રમાનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

દિલ્હીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી 20 મેચ પ્રદુષણના કારણે રદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરમાં આજે પ્રદુષણ તમામ રેકોર્ડ તોડી ચુક્યુ છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ને પાર જતો રહ્યો છે.તેવામાં મેચ રેફરી ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેચ રદ કરી શકે છે.જોકે દિલ્હી ક્રિકેટ બોર્ડ મેચ રમાય તેવા ભરચક પ્રયાસો કરી રહ્યુ […]

Continue Reading

ભારતીય મહિલા અને પુરુષોની હોકી ટીમની ધમાકેદાર જીત, ઓલમ્પિક ક્વોલિફાઈથી બસ એક પગલું દૂર

શુક્રવારે ભારતીય મહિલા અને પુરુષની હોકી ટીમોએ ઓલિમ્પિક ક્વોલિફાયરની પોતાની પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. જ્યારે ભારતીય મહિલા ટીમે અમેરિકાને 5-1થી પરાજિત કર્યું હતું, જ્યારે પુરુષ ટીમે રશિયાને 4-2થી પરાજિત કર્યું હતું. આ જીત સાથે, બંને ટીમો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવા માટે ખૂબ નજીક આવી ગઈ છે. બંને ટીમો શનિવારે તેમની બીજી ક્વોલિફાયર મેચ રમશે. […]

Continue Reading

પૂર્વ ક્રિકેટરનાં આરોપો પર અનુષ્કા શર્મા લાલઘૂમ, પત્ર લખીને ઠાલવ્યો વર્ષોનો ઉભરો

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનાં પસંદગીકારો દ્વારા તેની સેવાચાકરી કરવાનાં આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેના નામ પર પાયાવિહોણા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તે ક્યારેય પણ ભારતીય ક્રિકેટનાં મુદ્દાઓ સાથે સંબંધ રાખતી નથી. અનુષ્કાએ કહ્યું છે કે, […]

Continue Reading