દિવાળીના શુભ દિવસે મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા

હરિયાણામાં દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા હતા. ચંદીગઢમાં રાજભવનમાં થયેલ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તો બીજેપી સરકાર […]

Continue Reading

ભાજપ સીએમ પદ માટે લેખિતમાં આશ્વાસન આપે, શિવસેનાની નવી માંગણી

મુંબઈના શિવસેના હેડક્વાર્ટરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પાર્ટીના નેતાઓની બેઠક પુરી થઈ ચુકી છે. શિવસેનાએ ફરી એક વખત ભાજપ સાથે સરકાર બનાવવા માટે 50-50ની ફોર્મ્યુલાનો મુદ્દો ઉછાળ્યો છે. આ વખતે શિવસેનાએ ભાજપ પાસે લેખિત આશ્વાસનની માંગણી કરી છે કે, બંને પક્ષો અઢી-અઢી વર્ષ માટે પોતાના સીએમની નિમણૂંક કરશે.શિવસેનાની ટિકિટ પરથી જીતનારા મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારનુ […]

Continue Reading

અમિત શાહે અંજલિ બ્રિજ, SP રિંગ રોડ પર 2 બ્રિજ, 5 મલ્ટિલેવલ પાર્કિંગ સહિત 800 કરોડનાં કાર્યોનું લોકાર્પણ કર્યુ

મ્યુનિ. તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કર્યું હતું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, 5 જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું. જેમાં બાળકો રમી શકે […]

Continue Reading

મનોહર લાલ ખટ્ટર સીએમ, દુષ્યંત ચૌટાલા ડેપ્યૂ. સીએમ; દિવાળીના દિવસે રાજભવનમાં યોજાશે શપથ સમારોહ

બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોની શનિવારે ચંદીગઢમાં બેઠક થઈ હતી. તેમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. ત્યારપછી તેઓ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજીનામું આપી દીધું છે. અહીં ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને રાજ્યપાલે તે […]

Continue Reading

અયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને બરાબરનો હક આપીને રામરાજ્ય લાવ્યા

ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. બાકીના દીવડા […]

Continue Reading

ભાજપ કાલે ગવર્નરને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, અપક્ષનું સમર્થન

હરિયાણામાં વિધાનસભા ચુંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી અપક્ષ ઉમેદવારો સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. હરિયાણામાં આવતી કાલે ભાજપ ગવર્નરને મળીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે. ત્યારે હરિયાણામાં લોકતાંત્રિક પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાએ કહ્યું હતું કે મારા અને 6 અપક્ષ ધારાસભ્યો ભાજપને કોઇ પણ શર્ત વગર સમર્થન આપવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી […]

Continue Reading

ગોપાલ કાંડાનો ટેકો લેવા સામે ઉમા ભારતીએ ભાજપને ચેતવણી આપી

હરિયાણામાં સરકાર બનાવવા માટે હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી)ના નેતા ગોપાલ કાંડાના સમર્થન અંગે ભાજપમાં અંદરોઅંદર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ ખરડાયેલી છબીના નેતાઓનો ટેકો લેવા અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ ભાજપના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ હશે. માત્ર ચૂંટણી જીતવાથી કોઇના ગુના માફ થઇ જતા […]

Continue Reading

“ભાવી સીએમ આદિત્ય ઠાકરેને અભિનંદન” શિવસેનાએ લગાવ્યા પોસ્ટરો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને બહુમતી તો મળી છે પણ ધાર્યા પ્રમાણે બેઠકો જીતવામાં બંને પક્ષો સફળ થયા નથી. જોકે શિવસેના આ વખતે કશું જતુ કરવાના મૂડમાં નથી. હજી તો સરકાર બનવાની કવાયત શરૂ થઈ નથી ત્યાં તો મુંબઈમાં આદિત્ય ઠાકરને સીએમ બનાવવાની માંગ સાથેના પોસ્ટરો પણ લાગવા માંડયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, દિલ્હી રવાના થયા

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં પ્રવાસ ટૂંકાવીને સાંજે દિલ્હી પરત રવાના થયા હતા. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું […]

Continue Reading

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન, 128 દિવસ માટે CM પદ સંભાળ્યું હતું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.

Continue Reading