દિવાળીના શુભ દિવસે મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા
હરિયાણામાં દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા હતા. ચંદીગઢમાં રાજભવનમાં થયેલ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તો બીજેપી સરકાર […]
Continue Reading
