ઓવૈસીનો શાહ પર પલટવાર,કહ્યું – તેઓ માત્ર ગૃહમંત્રી છે,ભગવાન નથી

લોકસભામાં સોમવારના રોજ NIAને વધુ તાકાત આપવા વાળું એક સંશોધન બિલ પાસ થયું. આ દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઉભા થયા અને વિરોધ કર્યો હતો. આ વચ્ચે અમિત શાહ પણ ઉભા થયા હતા. શાહે આ દરમિયાન ઓવૈસીને કહ્યું, તમારે સાંભળવું તો પડશે. સેશન બાદ મીડિયા સાથે વાતચીત કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું, જે ભાજપના નિર્ણયનું […]

Continue Reading

કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે

કોંગ્રેસને અલવિદા કહ્યાં બાદ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કેસરિયો ખેસ ધારણ કરવાના છે એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ. ઠાકોર સેનાની કોર કમિટિમાં આ નિર્ણય લેવાયો છે. કોર કમિટિની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને […]

Continue Reading

અમે બે ત્રણ દિવસમાં જ કર્ણાટકમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ : ભાજપનો દાવો

કર્ણાટકમાં હજુ પણ રાજકીય સંકટ યથાવત છે, કોંગ્રેસ અને જેડીએસ બન્ને આ સંકટમાંથી સરકારને બહાર કાઢવાના અને નારાજ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે તેમ છતા કોઇ જ સફળતા હજુસુધી આ બન્ને પક્ષોને મળી શકી નથી. જે એક ધારાસભ્ય કોંગ્રેસમાં પરત આવવા માગતા હતા તેઓએ પણ અંતે હવે મન બદલી નાખ્યું છે. બીજી તરફ […]

Continue Reading

ક્ષત્રિય ઠાકોર સેનાની સોમવારે બપોરે મળનાર કોર કમિટીની બેઠકમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની તારીખ જાહેર કરશે

કોંગ્રેસનો છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે કમલમમાં પહોંચી કેસરિયો ધારણ કરશે અને ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોએ કમલમ પહોંચવા થયેલા વાયરલ મેસેજને ધવલસિંહ ઝાલાએ અફવા ગણાવી હતી. સોમવારે બપોરે ૨ વાગે ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરશે તેવું જણાવ્યું હતું. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં […]

Continue Reading

રાજીનામા પર ભાજપના મંત્રીએ કર્યો કટાક્ષ, બોલ્યા-નવજોતસિંહ સિદ્ધુ ભાજપના રિજેક્ટેડ માલ

જોત સિંહ સિદ્ધુના રાજીનામા પર બીજેપીએ કટાક્ષ કર્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે કટાક્ષ કરતા કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ બીજેપીના રિજેક્ટેડ માલ છે. સિદ્ધુને રવિવારે મંત્રી તરીકે પંજાબ સરકારથી રાજીનામુ આપ્યું છે. નવજોત સિંહ સિદ્ધુને રાહુલ ગાંધીને રાજીનામુ મોકલ્યું છે. ખાસ વાત એ છે કે નવજોત સિંહ સિદ્ધુએ આ રાજીનામુ 10 જુને […]

Continue Reading

આઝમ ખાન વિરુદ્ધ 23 કેસ નોંધાયા, ગમે તે સમયે ધરપકડ કરાશે

સમાજવાદી પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઘણી વધી ગઈ છે અને ગમે તે તેમની ધરપકડ થઈ શકે છે. પોલીસે જણાવ્યુ કે આઝમ ખાને બે ડઝનથી વધારે ખેડૂતોને કેટલાક દિવસો સુધી જબરદસ્તી ગેરકાયદેસર રીતે બંધક બનાવીને શોષણ કર્યુ હતુ તેમજ તેમની જમીન પડાવી લીધી હતી. આઝમ ખાન વિરુદ્ધ જે ગુના નોંધાયેલા છે તે […]

Continue Reading

કર્ણાટક: સ્પીકરે રાજીનામું નહી સ્વિકારતા વધુ પાંચ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના શરણે

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ શરૂ જ છે. કુમારસ્વામી વિધાનસભામાં બહૂમતિ સાબિત કરવા માટે મંજુરી માંગી ચૂક્યા છે. તે બાદ કોંગ્રેસના સિનિયર નેતા બાગી ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે રાજીનામું આપનારા વધું પાંચ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. જ્યારે યેદિયુરપ્પાએ પણ કહ્યું છે કે, તેઓ અવિશ્વાસના પ્રસ્તાવ માટે તૈયા છે અને સોમવાર સુધી તેઓ રાહ […]

Continue Reading

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓ સાવધાન, ગૃહમંત્રાલયે આપ્યો કડક આદેશ

કેન્દ્ર સરકાર પ્રથમ વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કેટલાક નિયમો લાવનાર છે. હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓએ કેટલીક ખાસ બાબતનું ધ્યાન રાખવું પડશે. મંત્રાલયે કર્મચારીઓને પોતાના ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સને ઇન્ટરનેટથી કનેક્ટેડ કમ્પ્યૂટરમાં રાખવાના બદલે સ્ટેન્ડ એલોન સિસ્ટમમાં રાખવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર પ્રથમ વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સાથે […]

Continue Reading

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની ચર્ચા મામલે જુગલજી ઠાકોરે આપ્યું નિવેદન

રાજ્યસભા સાંસદના શપથ લીધા બાદ જુગલજી ઠાકોર પ્રથમવાર ગુજરાત પહોંચતા છે. ઠાકોર સમાજ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઇને પણ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત આવ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો […]

Continue Reading

રાહુલ ગાંધીના વખાણમાં રોબર્ટ વાડ્રાએ કરી ફેસબુક પોસ્ટ, કહ્યું- ખૂબ જ સાહસિક નેતા

સોનિયા ગાંધીના જમાઈ અને રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં દ્રઠસંકલ્પ અને સાહસનો પરિચય આપ્યો છે. ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમને ઘણું શિખવા મળ્યુ છે. દેશના ૬૫ ટકા યુવાનો રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે. રાહુલ ગાંધી દેશની જનતા […]

Continue Reading