કાશ્મીરના અનંતનાગમાં મતદાન અગાઉ ભાજપના નેતાની હત્યા

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. કાશ્મીરના અનંતનાગમાં માં ત્રીજા ચરણની ચૂંટણી 6 મેએ ચૂંટણી યોજાવાની છે, જેના અગાઉ આ હત્યા થઈ છે. જે 2019ની સામાન્ય ચૂંટણીની પ્રથમ રાજકીય હત્યા માનવામાં આવે છે. ભાજપે હત્યાની ટીકા […]

Continue Reading

પ્રતિબંધ છતાં મંદિર જવા બાબતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની નોટિસ

માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ તેમને ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ હોવા છતાં પ્રચાર કરવા બાબતે આપવામાં આવી છે. અધિકારીઓએ પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ મામલે જવાબ આપવા માટે જણાવ્યું છે, જયારે બીજી બાજુ પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું […]

Continue Reading

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તેની પીએમ મોદી ચિંતા ન કરે. ગઠબંધન આ વખતે ભાજપને ઉખાડી ફેંકશે. તેમણે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન બન્યું છે ત્યારેથી તેમને પેટમાં દુ:ખે છે. અમારું ગઠબંધન સ્થાયી છે. માયાવતીએ કહ્યું કે […]

Continue Reading

સેના નરેન્દ્ર મોદીની ખાનગી સંપત્તિ નથી, UPAમાં પણ થઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક : રાહુલ ગાંધી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યું કે આ ચૂંટણીમાં ખેડૂત, રોજગાર તથા પીએમના ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દાઓ છે અને લોકસભા ચૂંટણીના ચાર તબક્કા બાદ સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણી હારી રહી છે. આ સિવાય રાહુલે રાફેલ અને રોજગારથી લઈને ચૂંટણીપંચના મુદ્દા […]

Continue Reading

દિલ્હીમાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ પડી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં રોડ શો દરમિયાન કોઈ વ્યક્તિએ થપ્પડ મારી દીધી. થપ્પડ મારનાર વ્યક્તિને સમર્થકોએ પકડી લીધો હતો. ત્યારપછી પોલીસે પણ તેની અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ કોણ હતો તે વિશેની હજી કોઈ માહિતી મળી નથી. આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન […]

Continue Reading

એનડીએ 347 બેઠકો અને ભાજપ 299 બેઠકો મેળવશે:સટ્ટાબજારનું અનુમાન

લોકસભા ચૂંટણી ૨૦૧૪ની સરખામણીમાં સટ્ટાબઝારે ભારતીય જનતા પાર્ટીને ૨૮૨થી વધુ એટલે ૨૯૯ બેઠકો લોકસભા ચૂંટણી-૨૦૧૯માં આપી છે અને ૫૪૩ બેઠકોમાંથી ૩૪૭ બેઠકો એનડીએને ફાળવી હોવાનું જાણવા મળે છે. સટ્ટાબજારે ભારતના બધા પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એટલે એનડીએને કેટલી બેઠકો મળશે એનો અંદાજ વ્યક્ત કર્યો […]

Continue Reading

રાહુલ ગાંધીએ કહ્યુ અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં મોદી 10 મિનિટ ચર્ચા કરી લે

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં 10 મિનિટ ચર્ચા કરવા પડકાર ફેંકયો છે. કૉંગ્રેસ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી વડા પ્રધાન અને ભાજપ પર અર્થતંત્ર નષ્ટ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યુ કે ભાજપ ચૂંટણી હારી રહી છે અને તે એમનાં મોં પર દેખાય છે. રાહુલ ગાંધીએ […]

Continue Reading

125 દિવસમાં PM મોદીએ 200 જેટલી સભાઓ સંબોધી

લોકસભાની હાલની ચૂંટણીમાં સૌથી વધારે ઝંઝાવાતી પ્રચાર જો કોઈ કરી રહ્યુ હોય તો તે PM નરેન્દ્ર મોદી છે. NDAને બીજી વખત સત્તા પર પાછી લાવવા માટે પીએ મોદી કોઈ કસર છોડી રહ્યા નથી. તેમણે છેલ્લા 125 દિવસોમાં 200 સભાઓ કરી છે. તેઓ દેશના દરેક હિસ્સામાં જઈને લોકોને સંબોધન કરી ચુક્યા છે. PM મોદીના ટુર પ્રોગ્રામ અંગે તેમની […]

Continue Reading

બાબા રામદેવનું નિવેદન ફરીથી વાયરલ, ‘નોટબંધીમાં થયો 3-5 લાખ કરોડનો ગોટાળો’

નોટબંધી વિશે યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો એક વાર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવ એ કહેતા જોવા મળી રહ્યા છે કે નોટબંધીમાં ત્રણથી પાંચ લાખ કરોડનો ગોટાળો થયો છે. વાસ્તવમાં આ વીડિયો એ સમયનો છે જ્યારે બાબા રામદેવે ‘ધ ક્વિવંટ’ ને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં રામદેવે કહ્યુ હતુ કે મોદીજીએ […]

Continue Reading

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા

ગાંધીનગર: મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું […]

Continue Reading