ભરૂચમાં હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડાતા સાંસદ મનસુખ વસાવાએ પોલીસ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં એસપી અને પીઆઈ એ એવા આક્ષેપ કર્યા છે કે તેમને ધાક ધમકી આપવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવા એટલા માટે રોષે ભરાયા કારણકે વૈકલ્પિક વ્યવસ્થા વગરજ ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવામાં આવ્યા હતા.
- સાંસદ મનસુખ વસાવા પોલીસ વિભાગ સામે થયા લાલધૂમ
- હેડ હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડવા SP અને સ્થાનિક P I પર ધાક ધમકીનો આક્ષેપ
- વૈકલ્પિક વ્યવસ્થા વિના ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવા સામે સાંસદ રોષે ભરાયા
- પોલીસ અધિકારીઓના જોહુકુમી સામે સાંસદ લડત લડશે
- સોશિયલ મીડિયામાં મેસેજ લખી સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો

