ભારતીય જનતા પાર્ટી દેશભરમાં આજથી તેમના ચૂંટણી અભિયાનની ગતિમાં વધારો કરી રહી છે. પાર્ટી 24 અને 26 માર્ચના રોજ વિજય સંકલ્પ સભાના માધ્યમથી 2019 લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે. આ બે દિવસોમાં પાર્ટી તાબડતોડ 500 રેલીઓ અને જનસભાને સંબોધશે.
ભારતીય જનતા પાર્ટી દેશભરમાં આજથી તેમના ચૂંટણી અભિયાનની ગતિમાં વધારો કરી રહી છે. પાર્ટી 24 અને 26 માર્ચના રોજ વિજય સંકલ્પ સભાના માધ્યમથી 2019 લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે. આ બે દિવસોમાં પાર્ટી તાબડતોડ 500 રેલીઓ અને જનસભાને સંબોધશે.