‘1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ’: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના 1984 સિખ નરસંહાર પર આપેલા નિવેદન પર હોબાળો ચાલુ છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસને ઘેરી રહી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે સામ પિત્રોડાએ જે કહ્યુ તે સંપૂર્ણપણે ‘આઉટ ઑફ લાઈન’ છે અને તેમણે આના માટે માફી માંગવી […]

Continue Reading

ઈમરાનના ‘નવા પાકિસ્તાન’માં ચાંદને લઈ મંત્રી-મૌલવીઓ આમનેસામને

પાડોસી મુલ્ક પાકિસ્તાનમાં ચાંદને લઈ બબાલ થઈ છે. પીએમ ઈમરાન ખાનની કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિ્ટર ફવાદ ચૌધરીએ એક એવું નિવેદન આપ્યું છે જે બાદ તેઓ સતત દેશના રૂઢિવાદી મૌલવિઓના નિશાના પર બની ગયા છે. ફવાદનું નિવેદન રમઝાનની શરૂઆતમાં ચાંદને જોવાને લઈ જોડાયેલું છે. દર વર્ષે આ વાતને લઈ ભારે કન્ફ્યૂઝન રહે છે કે રમઝાનના […]

Continue Reading

ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, કેટલાક વિસ્તારોમાં વરસાદે ગરમીથી રાહત આપી

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 11મી મેથી લઇ 15મી મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાન વિસ્તારોમાં આકાશમાંથી વીજળીના કડાકા સાથે વાવાઝોડા અને વરસાદ પડવાની આગાહી કરી છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ […]

Continue Reading

PSI પર બુટલેગરે દારૂ ભરેલું વાહન ચઢાવી દેતા ગંભીર, હોસ્પિટલમાં ખસેડાયા

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બુટલેગરો બેફામ બનતા હવે ખુદ પોલીસ પર જ હુમલા કરી રહ્યા છે. શામળાજીમાં બુટલેગરે પીએસઆઈ અર્જુન વાળા પર દારૂ ભરેલી કાર ચડાવી દેતા તેમનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ અનેકવાર અરવલ્લી જીલ્લામાં પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટનાઓ બની છે. હવે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પીએસઆઈ વાય.વાય.ચૌહાણ પર રાણી […]

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, આતંકી સંગઠન ISJKનો કમાંડર ઈશફાફ સોફી ઠાર

ઈશફાફ અહેમદ સોફી જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી હતો. જેને એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ઠાર માર્યો હતો. ISJK આતંકી ઈશફાફ અહેમદ સોફી અબ્દુલ્લાના ભાઈના નામે પણ ઓળખાતો હતો. તેની પાસેથી ઘાતકી હથિયારો પણ મળી આવ્યા હતા. આતંકીને ઠાર મારતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડેપ્યુટી કમિશનરે અહીંની તમામ શાળા કોલેજોને બંધ રાખવાના આદેશ  કર્યો છે. અગાઉ સુરક્ષાબળોએ […]

Continue Reading

ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી

આમ આદમી પાર્ટીના નેતા આતિશી માલીનાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર પર આપત્તીજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારપછી ગૌતમ ગંભીરે તેમને માનહાની નોટિસ મોકલી છે. ગૌતમ ગંભીતે આતિશી માલીના સહીત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ પણ માનહાની નોટિસ મોકલી છે. આપને જણાવી દઈએ કે આતિશી ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સમાં […]

Continue Reading

મહેસાણાઃ દલિત વરરાજો ઘોડી ચઢ્યો તો પંચાયતે કર્યો બહિષ્કાર

વિકાસનો ઢીંઢોરો પીટતા ગુજરાતમાં આજે પણ જાતપાતના ભેદભાવ જોવા મળે છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના લોર ગામમાં રહેતા દલિત પરિવાર સાથે પણ આવી જ એક ઘટના બની છે. દલિત પરિવારમાં લગ્નનો માહોત તો, વરરાજો ઘોડી ચઢ્યો હતો, પરંતુ પંચાયતે તેમના લગ્ન સંબંધની ખુશીઓને દુ-ખમાં ફેરવી દીધી. લગ્ન બાદ ગામમાં એક પંચાયત મળી હતી અને અુસૂચિત […]

Continue Reading

રાજીવ ગાંધીના INS વિરાટ પર પિકનિકનો મોદીનો દાવો ખોટો

પૂર્વ એડમિરલ એલ રામદામ, પૂર્વ એડમિરલ અરુણ પ્રકાશ અને આઈએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડર ઓફિસર વિનોદ પસરીયાએ મોદીના દાવાને ખોટો ગણાવ્યો. એડમિરલ રામદાસે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં તેમને જણાવ્યું કે રાજીવ ગાંધીની લક્ષ્‍યદીપ યાત્રા અધિકારીક હતી, તે કોઈ પીકનીક ના હતી. તેમને કહ્યું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા ગાંધી સાથે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વિપ જવા માટે […]

Continue Reading

અયોધ્યા ભૂમિવિવાદ : સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે. […]

Continue Reading

હૃતિક રોશન પોતાની ફિલ્મ ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ જલદી જ રિલીઝ થવાની છે. ત્યારે તેણે આગામી ફિલ્મ અંગે પણ નિર્ણય લઇ લીધો છે. તે ફરી એકશન ફિલ્મમાં કામ કરવાનો છે. તેની રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગ’ની સિકવલની વાત ચાલી રહી છે, જે માટે અભિનેતાએ પોતાની સંમતી આપી છે.  મીડિયા રિપોર્ટસન ીવાત સાચી માનીએ તો હૃતિકે પોતાની ફિલ્મ ‘બેંગબેંગ’ સિકવલ માટે […]

Continue Reading