કોરોનાને માત આપવા મુકેશ અંબાણીએ પત્ની સાથે પ્રગટાવ્યા દીવા, ‘Antilia’ પણ જગમગી ઉઠ્યું
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા માટે આખા દેશને એકજૂટ કરવા પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલ એટલે કે રવિવારે રાતે 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા કહ્યું હતું. પીએમ મોદીની આ અપીલને અનુસરતા ગઈકાલે આખું દેશ દીવાથી જગમગી ઉઠ્યું હતું. પીએમ મોદીની આ ઝુંબેશમાં દેશવાસીઓ સહિત દેશની […]
Continue Reading
