વર્લ્ડ કપમાં ભારત-પાક. વચ્ચે મેચ નહી રમવાની અટકળો અંગે આઈસીસીનું નિવેદનઃ કાર્યક્રમમાં ફેરફાર નહી થાય
પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું કે નહી તેવી અટકળો વચ્ચે અંતરાષ્ટ્રીય qક્રકેટ પરિષદે મોટું નિવેદન આપ્યું છે. આઇસીસી એ કહ્યું કે આગામી 30 મેથી શરુ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની કોઈ સંભાવના નથી. ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 […]
Continue Reading
