મોદી સરકાર માટે માઠા સમાચાર : સોનિયા અને રાહુલ ગાંધી આવી ગયા મેદાને

દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે. અને આગામી 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે.મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી 30 નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે. સોનિયા ગાંધી, […]

Continue Reading

મોરબીના આ વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો કર્યો દાવો, જાણો સમગ્ર ઘટના

મોરબીમાં આવેલ પીપળીયા ગામમાં એક વ્યક્તિએ જીવતાજીવ સમાધિ લેવાનો દાવો કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે તેમના સપનામાં નવઘણ દાદા આવ્યા હતા અને તેઓએ તેમને જીવતા સમાધી લેવાનું કહ્યું છે. આગામી 28 નવેમ્બરે પીપળીયાના મુછડીયા કાંતિલાલ જીવતા સમાધિ લેવાની વાત કરતા ભારે ચર્ચામાં રહ્યા છે. મોરબી જીલ્લાનું પીપળીયા ગામમાં રહેતા મુછડીયા કાંતિલાલે જણાવ્યા છે કે, […]

Continue Reading

કંચના 3 ફેમ અભિનેત્રી નિક્કી તંબોલીના Bold Pics જોઈ દીવાના બન્યા ફેન્સ

આજે અમે તમને કેટલીક કસરતો જણાવી રહ્યા છીએ, જેને વૃદ્ધાવસ્થામાં ટાળવી જોઈએ. અને સાથે એ પણ કે ઉંમરના આ તબક્કે તમે તમારા શરીરને ફીટ રાખવા માટે કેવા પ્રકારની કસરત કરી શકો છો. દક્ષિણ ભારતની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતુ નામ નિક્કી તંબોલી અત્યાર સુધી તો પોતાના અભિનય માટે ચર્ચામાં રહી છે પરંતુ આજકાલ તેના બોલ્ડ ફોટા […]

Continue Reading

ગોવામાં ભારતીય સેનાનું MIG-29K વિમાન ક્રેશ, બંને પાયલોટનો સુરક્ષિત બચાવ થયો

ગોવા: ભારતીય સેનાનું MIG-29K ટ્રેઇની એરક્રાફ્ટ કોઇ ટેકનિકલ ખામીને કારણે ગોવામાં ક્રેશ થઇ ગયું છે, ટ્રેઇની એરક્રાફ્ટે 2 પાયલોટ સાથે ઉડાન ભરી હતી, થોડી જ વારમાં તેમાં કોઇ કારણસર આગ લાગી હતી, જેથી બંને પાયલોટ પ્લેનની બહાર કૂદી પડ્યાં હતા, જેથી તેમનો બચાવ થયો છે. દુર્ઘટના બાદ પોલીસ અને એરફોર્સના અધિકારીઓનો કાફલો અહી પહોંચી ગયો […]

Continue Reading

ફરી એક વખત જેફ બેઝોસને પાછળ છોડી બિલ ગેટ્સ બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરવા માટે અમેરિકાના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ગયા મહિને બિલ ગેટસ જેફ બેઝોસને હટાવીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.થોડાક જ દિવસમાં એમેઝોનના શેરની કિંમતમાં આવેલા ઉછાળા બાદ બેઝોસે પાછુ નંબર વનનુ સ્થાન મેળવી લીધુ હતુ.જોકે […]

Continue Reading

યંગસ્ટર્સને નાસ્તો કરવાની મજા પડે તે માટે ઘરે બનાવો વેજીટેબલ બર્ગર

એલ્ડર્સને પણ પસંદ આવશે સાથે યંગસ્ટર્સને પણ બગુ જ ભાવશે. મોટાભાગના ટીનએજર લોકો બહાર ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરતાં હોય છે. તો તેને ઘરે બનાવીએ જેના કારણે બહાર નાસ્તો કરવાનું ટાળશે. અને આ વાનગીમાં તમે ઘણાં બધાં વેજિટેબલ એડ કરી શકો છો, જેથી ફણસી જેવા શાકભાજી જે ઘરમાં ન ખાતા હોય તો તેમાં ખાઈ જશે ખબર […]

Continue Reading

આખરે શિવસેના ઘૂંટણિયે – ફડણવીસને મળવા દોડાવ્યા વરિષ્ઠ નેતાઓ, મળશે ગૂડ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને તસવીર અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ. બુધવારનાં શિવસેનાનાં વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનાં નેતા સુધીર મુનગંટીવારે કહ્યું છે કે જલદી સારા સમાચાર આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામ આવ્યા બાદ બંને પાર્ટીઓની વચ્ચે સીએમ પદને લઇને પેદા થયેલા ટકરાવ બાદ […]

Continue Reading

ભાવ / 80 રૂપિયા કિલોએ પહોંચ્યો ડુંગળીનો ભાવ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આયાત કરી કિંમત નિયંત્રિત કરાશે

ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં સંતુલન ન હોવાને કારણે કિંમત વધી. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, આ મહીનાના અંત સુધી ડુંગળીની કિમંતો નિયંત્રિત થઇ જશે. ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું સરકારે કહ્યું, ડિમાન્ડ અને […]

Continue Reading

પાકિસ્તાન જ નહીં ચીનની પણ ફાટી પડશે, ભારત કરવા જઈ રહ્યું છે આ મિસાઇલ પરિક્ષણ

સબમરિનની અંદરથી મિસાઈલ લોન્ચ કરવા માટેનુ વધુ એક પરિક્ષણ ભારત કરવા જઈ રહ્યુ છે.ભારતે પોતાની પરમાણુ સબમરિન અરહિંત પરથી લોન્ચ કરી શકાય તેવા પરમાણુ મિસાઈલ ડેવલપ કરવાની કવાયત હાથ ધરી છે. ડો.અબ્દુલ કલામના નામ પરથી આ મિસાઈલને કે-4 નામ અપાયુ છે. જેની રેન્જ 700 થી માંડીને 3500 કિલોમીટરની હશે. આ મિસાઈલનુ વધુ એક પરીક્ષણ આંધ્રપ્રદેશના […]

Continue Reading

‘મહા’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા સુધી નહીં પહોંચે, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી – હવામાન વિભાગ

ગુજરાત પર હવે ‘મહા’ વાવાઝોડાનો ખતરો લગભગ ટળી ગયો છે. વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે તેમ-તેમ તે નબળું પડી જશે. ‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે પહોંચશે ત્યાં સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે કે તે વાવાઝોડાની સ્થિતિ રહેશે નહીં. ગુજરાતના હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, “આજે સવારે કરેલા નિરીક્ષણ […]

Continue Reading