પુત્રને જન્મ આપ્યા બાદ ટ્રેકમાં પરત ફરેલી શેલી ફ્રેઝર 100 મીટરની રેસમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન

જમૈકાની શેલી એન ફ્રેઝરે દોહા ખાતે યોજાઇ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર રેસમાં શેલી ફ્રેઝરનો ચોથો જ્યારે કુલ આઠમો ગોલ્ડ મેડલ છે. શેલી ફ્રેઝરે ૭ ઓગસ્ટ ૨૦૧૭ના પ્રથમ પુત્ર ઝ્યોનને જન્મ આપ્યો હતો. આમ, પુત્રને જન્મ આપ્યાના બે વર્ષમાં શેલી ફ્રેઝર વર્લ્ડ ચેમ્પિયન […]

Continue Reading

વધુ અભ્યાસ કરવો છે તો હવે સરકાર તમને કરશે 3 લાખ રૂપિયાની મદદ, જાણો અરજી માટેની પ્રક્રિયા

મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, આર્ટ્સ, ક્રાફ્ટ અને ડિઝાઇન અને મેડિકલ વિદ્યાર્થીઓને ભણતર માટે 3 લાખ સુધીની મદદ કરી રહી છે. સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનો સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. […]

Continue Reading

ઈન્કાર / પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પરિવારે પેન્શન લેવાની કરી મનાઈ, આપ્યું આ કારણ

અરુણ જેટલીના પરિવારે રાજ્યસભા સભાપતિને પત્ર લખીને પેન્શન રાજ્યસભાના એ કર્મચારીઓને દાન આપવા કહ્યું જેમની સેલેરી ઓછી છે. જેટલીના પરિવારે પેન્શન લેવાની ના પાડી છે. પરિવારે આ નિર્ણય લીધા બાદ રાજ્યસભાને ઓછી સેલેરી વાળા કર્મચારીઓમાં આ અંદાજે 3 લાખની રકમ વહેંચી દેવાનો ઉલ્લેખ પત્ર દ્વારા કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ […]

Continue Reading

દિવાળીએ શરૂ કરો ‘ઘર કી લક્ષ્‍‍મી અભિયાન’, PM મોદીની લોકોને અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં આજે ફરી એક વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી લોકોને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ વિવિધ મુદ્દા પર લોકો સાથે વાત કરી હતી.તેમણે લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તહેવારોનો અસલી આનંદ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો છે.તેમના જીવનમાંથી અંધારુ દુર કરવાનો છે. દિવાળીમાં લક્ષ્‍મી પૂજાનો […]

Continue Reading

અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર ‘દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત સંઘના કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ કે, દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે. દેશને આઝાદી મળી ત્યારે 630 રજવાડાઓને એક કરવા કોઈ સમસ્યા નહોતી નડી. જોકે, જમ્મુ કાશ્મીરને એક કરવા માટે પાંચ ઓગસ્ટ, 2019ની રાહ જોવી પડી. આર્ટિકલ 370 અને કાશ્મીર અંગે અનેક અફવા ફેલાવામાં આવી રહી […]

Continue Reading

2024માં ભારતીય ટીમનો આ ક્રિકેટર શશી થરૂર સામે ચૂંટણી લડશે

આઈપીએલમાં મેચ ફિક્સિંગના આરોપમાં સાત વર્ષની સજા ભોગવી રહેલો ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં શામેલ થવાની વાત જણાવી છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે કોંગ્રેસ નેતા શશિ થરૂરને હરાવવા માટે 2024મા ભાજપની ટિકિટ પર તિરૂવનંતપૂરમ સીટથી ઈલેક્શન મેદાનમાં ઉતરશે. આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગના કારણે 13 સપ્ટેંબર 2013ના રોજ ભારતીય બીસીસીઆઈની અનુશાસનાત્મક સમિતિએ શ્રીસંત પર […]

Continue Reading

શિકાર / અમરેલીના ધારીમાં મોણવેલ ગામની સીમમાં દીપડાએ બે યુવાનોને ફાડી ખાધા

અમરેલીના ધારીમાં મોણવેલ ગામની સીમમાંથી દીપડાએ સાળા બનેવીને ફાડી ખાધા હતા. આ બંનેની લાશ મળી આવતા ગામમાં અરેરટી ફેલાઈ ગઈ હતી. એક જ પરિવારના બે જવાન મોતને ઘાટ ઉતરતા રોકકળ મોડી રાતે દિપડાએ કર્યો હતો હૂમલો વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી અમરેલી ધારી આસપાના ગામોમાં માણસખાઉ દિપડાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં જ […]

Continue Reading

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, દિલ્હીમાં રૂ. 24એ કિલો ડુંગળી વેચવાનું શરૂ

ડુંગળીના આકાશને આંબી જતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રવિવારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. તત્કાલ અસરથી પ્રતિબંધને પગલે દેશ ભરમાં તેની અસર થશે. સંગ્રહખોરોની ચાલાકીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયે ઉંધી પાડી દીધી છે. તેના માટે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નીતિમાં આગામી આદેશ સુધી સંશોધન કર્યું છે. […]

Continue Reading

હરિયાણા વિધાનસભા: BSPએ જાહેર કરી ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી ટીકિટ મળી

હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેમાં ચૂંટણી મેદાનમાં એકલાહાથે લડી રહેલા બહુજન સમાજ પાર્ટીએ પોતાનાં ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જે અનુસંધાને આજે રોહતકમાં બીએસપી પ્રદેશ પ્રમુખ પ્રકાશ ભારતીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રોહતકમાં જ લોકતંત્ર સુરક્ષા પાર્ટીએ પણ પોતાનાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આવો જાણીએ […]

Continue Reading

UNGA 2019 : નરેન્દ્ર મોદીનું સંબોધન, ‘ગરીબો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરીશું’

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. શુક્રવારે મહાસભાને સંબોધતાં મોદીએ કહ્યું, “અમે એ દેશના વાસી છીએ, જેણે યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા. સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.” મોદીએ માત્ર 17 મિનિટનું નાનું ભાષણ આપ્યું અને આતંકવાદના પડકારનો પણ ઉલ્લેખ કર્યો. મોદીના ભાષણના મુખ્ય અંશો – […]

Continue Reading