મોદીની ભાઈચારાની અપીલ, ભારતમાં કોરોના ફેલાવવા માટે સોશિયલ મીડિયાના અહેવાલથી ખાડી દેશો નારાજ

કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે, તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. મીડીયાના આ અહેવાલોને કારણે ભારત અને ખાડીના મુસ્લિમો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઉભી થઈ છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી […]

Continue Reading

દુનિયાને ટોમ એન્ડ જેરીથી પેટ પકડીને હસાવનાર જિન ડિચનું નિધન, પ્રાગમાં લીધા અંતિમ શ્વાસ

દુનિયાને એનિમેશનની તાકાતથી રૂબરૂ કરાવનાર ઓસ્કાર વિજેતા કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઈલસ્ટ્રેટર, પોપય ધ સેલર મેન અને મુનરો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક-નિર્માતા જિન ડિચનું 95 વર્ષની વયે નિધન થયું છે. જિન ડિચ એનિમેટર, પ્રોડ્યુસર અને ખુબજ શાનદાર ફિલ્મ ડાયરેક્ટર હતા. જિનના પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર્સ ટોમ એન્ડ જેરીના કારણે ખુબજ લોકપ્રિયતા મળી. આ સિવાય ફિલ્મ […]

Continue Reading

ચીન સામે યુરોપ-પશ્ચિમી દેશો થયા એક, કોરોનાને કારણે ચીન વિશ્વભરમાં થયું બદનામ

જીવલેણ કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી, ત્યાર બાદ આ વાયરસનો ફેલાવો વિશ્વભરમાં ફેલાયો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીન પર સમગ્ર વિશ્વની નજર છે, જર્મની, અમેરિકા બાદ અન્ય દેશોએ પણ ચીનને વાઇરસના કારણે ઘેર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર ઠર્યું તો તેણે બહુ જ ગંભીર […]

Continue Reading

રાજ્યનાં આ બે જિલ્લા કોરોના સામેની જંગમાં જીત્યા, હવે નથી કોઇ કોરોના પોઝિટિવ દર્દી

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનો (coronavirus) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર (Gandhinagar) અને ગીર સોમનાથ જિલ્લો (GirSomnath) કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી […]

Continue Reading

99 વર્ષના રત્નાબાપાએ કર્યું CM ફન્ડમાં દાન, મોદી સાથે ફોન પર કરી આ વાત

માળિયાહાટીના-મેંદરડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રત્નાબાપા ઠુમ્મરે પોતાની મરણમૂડીના ૫૧,૦૦૦ રૂપિયા ગુજરાતના મુખ્ય પ્રધાનને રાહત ફન્ડમાં દાન આપતાં દેશઆખો રત્નાબાપા પર ઓવારી ગયો હતો. રત્નાબાપાએ આપેલા દાનની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચતાં રત્નાબાપાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ગઈ કાલે લગભગ ત્રણ મિનિટ વાત કરી હતી. રત્નાબાપાએ નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે તમે […]

Continue Reading

જમ્મુ કાશ્મીરના સોપારમાં થયેલા આંતકી હુમલામાં પ્રાંતિજનો CRPF ફરજ બજાવતો સતપાલસિંહ પરમાર સહીત 3 જવાન શહીદ

કોરોના વાયરસના કહેર વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી રહ્યું નથી. છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત ઘૂષણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોરોનાના સંક્રમણમાં આતંકવાદીઓની આતંકી પ્રવૃત્તિ યથાવત રહી છે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા જેમાં સાબરકાંઠાના […]

Continue Reading

ઈન્દોરના રસ્તાઓ પર નિકળ્યો યમરાજ, બોલ્યો- ઘરની બહાર નીકળશો તો ઉઠાવી લઈશ

ખી દુનિયા હાલ કોરોના વાયરસના ખોફના છાયડામાં જીવી રહી છે. તમામ દેશોમાં લૉકડાઉન છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાઈ રહ્યું છે. ભારત પણ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો દેશભરમાં 14378 સુધી પહોંચ્યો છે. બીજા નંબરના શહેરોમાં ઈન્દોરમાં સૌથી વધુ હાલાત ખરાબ છે. ભારતમાં […]

Continue Reading

જસલોક હૉસ્પિટલમાં પાંચ ડૉક્ટરો, 31 નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

મુંબઈના વૈભવી વિસ્તાર પેડર રોડસ્થિત જસલોક હૉસ્પિટલના પાંચ ડૉક્ટરો અને ૩૧ નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ મળ્યો છે. ૩૧ નર્સને હૉસ્પિટલની બેલાર્ડ પિયર સ્થિત હોસ્ટેલમાં ક્વૉરન્ટીન કરવામાં આવી છે. ૩૧ નર્સના ટેસ્ટ-રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છતાં એમના શરીરમાં કોરોના ઇન્ફેક્શનનાં લક્ષણો જણાતાં નથી. એમના આરોગ્યની નિગરાણી રાખવામાં આવે છે. પાંચ ઇન્ફેક્ટેડ ડૉક્ટરોમાં રજિસ્ટ્રાર ઑફ મેડિસિન, રજિસ્ટ્રાર ઑફ […]

Continue Reading

અમદાવાદ મનપા અધિકારીઓનું ટેન્શન વધ્યુ, ઈસ્કોન મોલમાં આશ્રીત 200 શ્રમિકોમાંથી 4 કોરોનાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઈસ્કોન મેગા મોલમાં રહેલા 4 શ્રમિકો કોરોનાથી સંક્રમિત થયા છે. મનપા દ્વારા શ્રમિકોને ઈસ્કોન મેગા મોલમાં આશરો આપવામાં આવ્યો છે. 200 શ્રમિકોનો કરાશે ટેસ્ટ શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ થતા AMCના અધિકારીઓની ચિંતકા વધી છે. મોલમાં રહેલા 200થી વધુ શ્રમિકોનો ટેસ્ટ કરાશે. મનપાએ આપ્યો હતો આશરો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાાન-મોટા […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશે

કોરોના વાયરસના સંક્રમણને પગલે અમેરિકામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે. આ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધન નિવેદન આપતા કહ્યું કે સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું કે જો જાણીજોઈને ચીને કોરોના વાયરસ ફેલાવ્યો હશે તો તેના પરિણામ ભોગવવા પડશે. જો આ ભૂલ હતી તો ભૂલ, ભૂલ કહેવાય પરંતુ […]

Continue Reading