પોતાના જ જામીન મંજુર ન કરાવી શકી ઢબુડી માઁ, કોર્ટ ફગાવ્યા આગોતરા જામીન, ગમે ત્યારે ધરપકડની શક્યતા

પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતા ધનજી ઓડના આગોતરા જામીન ગાંધીનગર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. ધનજી સામે કાયદાકીય ગાળીયો મજબૂત થતાં તેણે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. પરંતુ કોર્ટ આ અંગે જામીન ના મંજુર કર્યા છે. હવે ધનજી ઓડની ગમે ત્યારે પોલીસ ગુનો નોંધે અને ધરપકડ થાય તેવી શક્યતા છે. જોકે ઢબુડી માતા […]

Continue Reading

KBCના ઈતિહાસમાં પહેલી વખત બે સ્પર્ધકો 1 કરોડના સવાલ સુધી પહોંચશે

અમિતાભ બચ્ચનની માફક જ સ્મોલ સ્ક્રિનના શહેનશાહ કહેવાતા શો કોન બનેગા કરોડપતિની ટીઆરપી ચાર્ટમાં નંબર વન છે. શોમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કરોડપતિ નથી બની શક્યો. જો કે થોડાં દિવસો પહેલા એક વ્યક્તિ 1 કરોડના સવાલ સુધી પહોંચ્યો હતો. પણ જવાબ ખબર ન હોવાના કારણે ક્વિટ કરવું પડ્યું હતું. પણ આવનારા અઠવાડિયામાં એવું થવાનું […]

Continue Reading

ડાયરેક્ટરની ઓફર, ફિલ્મ કરવાની છે તું હીરોને મળી લેજે અને સાથે સુઈ જજે

ઘણી હીરોઈન આજના બધા મુદ્દા પર બેબાક પોતાના નિવેદનો રાખે છે અને એમાંથી જ એક એટલે રાધિકા આપ્ટે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ફિલ્મ જગતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હશે. રાધિકા આપ્ટેને પણ ફિલ્મમાં રોલ માટે સેક્સની ઓફર કરવામાં આવી હતી. કાસ્ટિંગ કાઉચના કિસ્સા સંભળાવતા રાધિકા આપ્ટે જણાવ્યું કે ‘એક વખત એક પ્રોડ્યૂસરનો મારી પર ફોન આવ્યો. […]

Continue Reading

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી થશે શરૂ, ભારત-પાકિસ્તાન પર વિશ્વની નજર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. આ દરમિયાન નવી દિલ્હી માટે સૌથી મહત્વની વાત તે હશે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે અહીંયા કોઇ ચાલ ન ચાલે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી 9થી 12 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. આ સત્ર જીનેવામાં 9થી 27 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. […]

Continue Reading

વિવાદીત વેણથી વકરેલા વિવાદ વચ્ચે મોરારી બાપુએ લઇ લીધુ મૌનવ્રત, માફીની માગ

કથાકાર મોરારીબાપુના નિવેદનને લઇને સ્વામીનારાયણ સંપ્રદાયના સમગ્ર સંતો અને હરિભક્તોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે મોરારી બાપુ જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ હાલમાં મોરારીબાપુએ મૌનવ્રત લઇ લીધુ છે. જેથી સ્વામી નારાયણ સંપ્રદાયમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર મોરારીબાપુના નિવેદનથી સ્વામી નારાયણ સંપ્રદાયને અનુસરતા હજારો સંતો અને લાખો ભક્તોની આસ્થા […]

Continue Reading

ચંદ્રયાન મિશન / PM મોદીએ કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય

ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો ખાતેના સેન્ટરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું. પીએમ મોદી ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવા શુક્રવારે ઇસરો પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ISRO ખાતેથી સંબોધન… ઇસરોના વડા કે. સીવન પીએમ […]

Continue Reading

તિહાર જેલમાં ચિદમ્બરમને પહેલી રાતે ‘જાગરણ’ થયું

તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૂમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ જેલમાં બંધ પોતાના પિતાને મળવા આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ સમગ્ર રાત જેલમાં બરાબર ઉંઘી શક્યા ન હતાં. તેમણે સવારે છ વાગ્યે નાસ્તામાં ચા, દૂધ, અને […]

Continue Reading

નવા ટ્રાફિક નિયમોને ગુજરાતમાં લાગુ કરવા અંગે સીએમ રૂપાણીએ બોલાવી બેઠક

તાજેતરમાં કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમન બિલને લાગુ કરી દંડની રકમમાં ઘણો વધારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં આ નિયમ લાગુ કરવો કે નહીં તેના માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન, ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં […]

Continue Reading

હવે ‘પ્રિયંકા ચોપડા’ બની ગઈ ‘પ્રિયંકા સિંહ’, જાણો શા માટે આવુ બન્યું

પ્રિયંકા ચોપડા જોનસની ગ્લોબલ લાઈફની ચર્ચાઓ જણાવવાની જરૂર નથી. દરેક લોકો તેમનું નામ જાણે જ છે. પરંતુ ગુગલ પર પ્રિયંકાનું નામ ખોટુ દેખાઈ રહ્યું છે. પ્રિયંકા ચોપડા હોય તો ચાલતુ, પ્રિયંકા જોનસમાં પણ કોઈ વાંધો નહોતો પરંતુ પ્રિયંકાનું એ નામ જણાવી રહ્યાં છે જે તેનું નામ છે જ નહીં. ગૂગલ પર પ્રિયંકા ચોપડાનું નામ સર્ચ […]

Continue Reading

હવે પાકિસ્તાનમાં પણ ત્રિપલ તલાકને દંડનીય અપરાધ બનાવવાની ઉઠી માંગ

પાકિસ્તાનના એક ઈસ્લામી સલાહકાર સમિતિએ સરકારને જણાવ્યું કે ત્રણ તલાક અથવા તરત તલાકની પ્રથાને પાકિસ્તાનમાં દંડનીય અપરાધ માનવામાં આવે અને તેના માટે સખત કાયદાઓ બનાવવાની જરૂરીયાત છે. ભારતમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધ બનાવવા માટે કેટલાંક અઠવાડીયા પછી હવે પાકિસ્તાનમાં પણ તેના વિરોધમાં અવાજ ઉઠવા લાગ્યો. ભારતમાં નવા કાનૂન અંતર્ગત તલાક એ બિદ્દત ગેરકાનૂની અને તરત […]

Continue Reading