ગૃહમંત્રી બનવા તલપાપડ જીતુ વાઘાણીથી અમિત શાહ નારાજ, નવેમ્બરમાં બદલાઈ શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ

ગુજરાત પ્રદેશ ભાજપમાં આમૂલ પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે. પારાવારિક પ્રસંગે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે સંગઠનને મુદ્દે ચર્ચા કરી શકે છે. સંગઠન પર્વ પૂર્ણ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ જશે. આગામી નવેમ્બર માસના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે. […]

Continue Reading

હૉંગકૉંગની સરકાર વિવાદાસ્પદ પ્રત્યર્પણ-બિલ પરત લેશે

હૉંગકૉંગનાં નેતા અને ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લૅમે જણાવ્યું છે કે તેઓ વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલને પરત લેવા માટે તૈયાર છે. આ બિલને કારણે છેલ્લા કેટલાક મહિનાથી હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. આ વિવાદાસ્પદ બિલને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત મામલાઓમાં આરોપીને ચીન મોકલી દેવાની જોગવાઈ હતી. આ બિલને જૂનમાં અટકાવી દેવાયું હતું, જોકે, લૅમે […]

Continue Reading

મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધ

માયાનગરી મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. વરસાદની સંભાવનાના કારણે આજે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વળી, ટ્રેન અને વિમાન સેવાઓ પણ બંધ રહેવાની સંભાવના છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, સતત થઈ રહેલા વરસાદના કારણે માયાનગરીનું જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. […]

Continue Reading

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટને સીલ કરાશે રૂપિયા 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે કે અમદાવાદ એરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી તે સીલ થઇ જાય તેવી નોબત આવી ગઈ છે. છેલ્લા ચાર વર્ષના વ્યાજ સાથે રૂ. ૩.૩૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભરપાઈ ન કરતા અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે રિકવરી માટે નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટનો […]

Continue Reading

પંજાબના બટાલાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 21 લોકોના મોત, 27 ઘાયલ

પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે, તેમજ ૨૭ લોકો ઘાય થયા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ પણ લાગી હતી, તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.્રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરીમાં લગભગ ચાર વાગ્યા […]

Continue Reading

ઓછુ સુવાથી અને જરૂરત કરતા વધુ ઉંધ લેવાથી થઈ શકે છે આ મોટો પ્રોબ્લેમ

જો તમે ઓછી ઉંઘ લો છો અથવા વધારે પડતી ઉંઘ લો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમને હાર્ટ એટેક આવવાનું જોખમ થઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ અધ્યયન કહે છે કે જો તમે દસ કલાકથી વધુ ઉંઘશો તો હાર્ટ એટેકનું જોખમ બે ગણુ વધે છે. […]

Continue Reading

લંડન: પાકિસ્તાનીઓની કાયરતાપૂર્વક હરકત, ભારતીય હાઇકમિશન પર ફેંકયા ઇંડા, પથ્થર, જૂતા

પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ફરી એકવખત લંડનમાં કાયરતાપૂર્ણ હરકત કરી અને ભારતીય હાઇકમિશનને નિશાન બનાવ્યું. પ્રદર્શનકારીઓએ ભારતીય હાઇકમિશનની બિલ્ડિંગ પર ઇંડા, ટામેટા, જૂતા પથ્થર, સ્મોક બોમ્બ અને બોટલો ફેંકી જેમાં બિલ્ડિંગની કેટલીય બારીઓને નુકસાન પહોંચ્યું છે. ભારતીય હાઇકમિશને બિલ્ડિંગ પરિસરમાં થયેલા નુકસાનની તસવીર ટ્વીટ કરી છે. આખા ઇંગ્લેન્ડમાંથી અંદાજે 10000 બ્રિટિશ પાકિસ્તાનીઓનું ઝૂંડ લંડન પહોંચ્યું અને ભારતીય […]

Continue Reading

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી. ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં […]

Continue Reading

કાશ્મીર મામલે ઈમરાન ખાનના વકિલે જ ઈમરાન ખાનનું સ્વાહા કરી નાખ્યું

પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માગે છે. જોકે તેને આ પહેલા જ ફટકાર લાગી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના જે વકીલ છે તેને સ્પષ્ટતા કરી દીધી છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન પાસે યોગ્ય પુરાવા અને દસ્તાવેજો તેમજ કેસ મજબૂત બનાવવા માટેનો કોઇ આધાર નથી તેથી ભારત સામે હાર થઇ શકે છે. પાકિસ્તાન કાશ્મીર મામલો […]

Continue Reading

ગુજરાતમાં વરસાદને લઇને સૌથી મોટા સમાચાર, આ વિસ્તારોમાં જતા પહેલા થઇ જજો સાવધાન!

ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દાહોદ, […]

Continue Reading