ભાજપ અને બજરંગ દળ પૈસા લઇ પાક. માટે જાસુસી કરે છે : દિગ્વિજયનો વિવાદ
કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ અને બજરંગદળ બન્ને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પાસેથી પૈસા લે છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ દિગ્વિજયસિંહ પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે દિગ્વિજયસિંહ આવા નિવેદનો કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. રવિવારે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મારા નિવેદનને કેટલીક ચેનલો બહુ […]
Continue Reading
