દુનિયા ભારતના પરમાણુ શસ્ત્રો પર નજર રાખે : ઈમરાને ઝેર ઓક્યું
એક સમય હતો જ્યારે પાકિસ્તાન ભારત સાથે તંગદિલીના સમયમાં દુનિયાને તેની પાસે પરમાણુ શસ્ત્રો હોવાની ધમકી આપતું હતું, પરંતુ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે સંજોગોના આધારે ભારત ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ પર ફેર વિચાર કરી શકે છે તેવા નિવેદન બાદ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે દુનિયાને ભારતના પરમાણુ શસ્ત્રોથી ડરાવી રહ્યું છે. […]
Continue Reading
