લોકડાઉન-2 : હોટસ્પોટ સિવાયના જિલ્લાઓમાં 20 એપ્રિલથી શરતોને આધિન મળી શકે છે છૂટછાટ

20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારીકાઇની નિરિક્ષણ કરવામાં આવશે. તેણે પોતાને કોરોનાથી પોતાને કેવી રીતે બચાવ્યુ છે તેનુ સતત નિરિક્ષણ કરવામાં આવશે. જે ક્ષેત્ર પોતાના ત્યાં હોટસ્પોટ નહી બનવા દે, તથા જેને હોટસ્પોટ બનવાની આશંકા ઓછી છે ત્યાં 20 એપ્રિલથી કેટલીક છૂટ આપવામાં આવશે. પરંતુ તેમા પણ કેટલીક શરતો હશે. લોકડાઉનના નિયમો […]

Continue Reading

લોકોના રક્ષણ માટે નાના બાળકને ઘરે મુકી રોજ 12 કલાક ફરજ બજાવે છે આ મહિલા ASI

ગુજરાત પોલીસ કોરોનાની મહામારી વચ્ચે જીવના જોખમે આગઝરતી ગરમીમાં 12થી 15 કલાક ખડેપગે રહીને લોકોની સેવા કરી રહી છે. કોરોના વાયરસથી લોકો સુરક્ષિત રહે તે માટે કેટલાક પોલીસ કર્મચારીઓ તેમના પોતાના પરિવારના સુખ કે દુઃખના પ્રસંગોમાં પણ હાજર રહી શકતા નથી. ત્યારે રાજકોટની એક મહિલા પોલીસની કામગીરીને જોઈને તમે પણ તેને સલામ કરતા ગર્વ અનુભવશો. […]

Continue Reading

અમેરિકાએ ભારતને વાળ્યો બદલો, એવા હથિયારોને આપી મંજૂરી કે ચીન અને પાકિસ્તાન ફફડી જશે

કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતે ગત (usa) અઠવાડિયે અમેરિકાની મદદ કરી હતી. જે મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે આ મામલે કહ્યું હતું કે ભારતની આ મદદ અમને યાદ રહેશે.. ત્યારે (usa) હવે તેની અસર દેખાતી શરૂ થઈ છે. સોમવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સંસદને સૂચના આપી કે તે ભારતને 155 […]

Continue Reading

દિલ્હીની જેમ વડોદરામાં મળી હતી તબલિગી મરકઝ, પોલીસનો આગઝરતો રિપોર્ટ

રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી જમાત મળી હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે આ અંગે રાજ્ય સરકારને આગ ઝરતો રિપોર્ટ આપ્યો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા-સૈયદપુરામાં તબલિગી મરકઝ મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કાર્યક્રમમાં મુંબઇના જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસ થયો હતો. જેમાંથી આંધ્રપ્રદેશની […]

Continue Reading

3 મે સુધી ભારતમાં લોકડાઉન વધારાયું, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી

દેશમાં કોરોનાની સ્થિતી જોતા આગામી 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે, આજે 21 દિવસનું લોકડાઉન પુરૂ થતા મોદીએ દેશને સંબોધન કર્યું હતુ, કોરોનાને આગળ વધતો અટકાવવા કડક નિર્ણય લેવાયો છે,આગામી 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, મોદીએ લોકોને શાંતિથી અપીલ કરી છે કે તેઓ ઘરોમાં રહીને કોરોના સામે લડત આપે, 20 […]

Continue Reading

આજથી ગુજરાતના આ મોટા શહેરોમાં માસ્ક ફરજિયાત, જો નહીં પહેરો તો થઈ શકે આટલી મોટી સજા

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે માસ્કને ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રવિવારે કહ્યું હતું કે, સોમવારે સવારે છ વાગ્યાથી અમદાવાદના જાહેર રસ્તા, સ્થળો, કરિયાણા, દૂધ, શાકભાજી કે મોલ અથવા પેટ્રોલપંપ પર જનારા અને ત્યાં કામ કરતા […]

Continue Reading

અમિતાભ બચ્ચને ઉડાવી ચીનના રાષ્ટ્રપતિની ઠેકડી, એટલી ભૂંડી રીતે ટ્રોલ થયાં કે ડીલીટ કરવી પડી Tweet

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની કથની તેમજ વિવિધ ટીપ્પણીઓ કરવા માટે ચર્ચામાં હોય છે. આ વખતે પણ કાંઇક એવું જ છે. એક પોસ્ટ બદલ ટ્રોલ થયા હતા અને તેમને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી. આવું પ્રથમ વખત થયું નથી, ભૂતકાળમાં પણ અમિતાભને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી છે. ભૂંડી રીતે ટ્રોલ થયાં […]

Continue Reading

કોરોનાના સંકટ વચ્ચે દેશભરમાં અપાયેલા 21 દિવસના લોકડાઉનનુ કાઉન્ટડાઉન શરૂ,આજે 20મો દિવસ

કોરોનાના સંકટ વચ્ચે દેશભરમાં અપાયેલા 21 દિવસના લોકડાઉનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. 21 દિવસના લોકડાઉનના 19 દિવસ પૂર્ણ થઈ ગયા છે..અને આજે 20મો દિવસ છે..લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થવાને (corona) માત્ર હવે એક જ દિવસ બાકી છે. ત્યારે લોકોમાં લોકડાઉનનો સમય ગાળો વધશે કે કેમ તેની ચર્ચાઓ ચાલી રહી છે.લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશભરમાં કોરોનાના કેસ […]

Continue Reading

રાજ્યમાં ત્રણ મોટા શહેરોમાં 5 પેરા મિલિટરી દળ અને રેપિડ એક્શન ટીમ કાર્યરતઃ શિવાનંદ ઝા

લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસતંત્ર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ ટીમ ફાળવાઈ છે. બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફની મહિલા ટીમ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે આ ઉપરાંત રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ પણ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી […]

Continue Reading

UAEની ચેતવણી, નાગરિકોને પરત નહીં બોલાવનારા દેશો પર લગાવશે ‘કડક પ્રતિબંધ’

સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)એ એાવ દેશો પર કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી છે જે કોરોના વાયરસ સંકટ (Coronavirus Crisis)ને ધ્યાને લઈ આ દેશમાં ફસાયેલા તેમના નાગરિકોને પરત બોલાવવાની ઈચ્છા નથી દર્શાવતા. એક સરકાર એજન્સીના અહેવાલમાં રવિવારે કહેવામાં આવ્યું કે, UAE એવા દેશોની સાથે પોતાનો સહયોગ તથા શ્રમ સંબંધોને પુનઃ નિર્ભારિત કરવા પર વિચાર કરી રહ્યું […]

Continue Reading