મનોહર લાલ ખટ્ટર સીએમ, દુષ્યંત ચૌટાલા ડેપ્યૂ. સીએમ; દિવાળીના દિવસે રાજભવનમાં યોજાશે શપથ સમારોહ

બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોની શનિવારે ચંદીગઢમાં બેઠક થઈ હતી. તેમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. ત્યારપછી તેઓ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજીનામું આપી દીધું છે. અહીં ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને રાજ્યપાલે તે […]

Continue Reading

અયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને બરાબરનો હક આપીને રામરાજ્ય લાવ્યા

ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. બાકીના દીવડા […]

Continue Reading

ભાજપ કાલે ગવર્નરને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, અપક્ષનું સમર્થન

હરિયાણામાં વિધાનસભા ચુંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી અપક્ષ ઉમેદવારો સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. હરિયાણામાં આવતી કાલે ભાજપ ગવર્નરને મળીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે. ત્યારે હરિયાણામાં લોકતાંત્રિક પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાએ કહ્યું હતું કે મારા અને 6 અપક્ષ ધારાસભ્યો ભાજપને કોઇ પણ શર્ત વગર સમર્થન આપવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી […]

Continue Reading

કાશ્મીર: શોપિયાં ખાતે સફરજન લેવા ગયેલા બે ટ્ર્ક ડ્રાઇવરની આતંકીઓએ હત્યા કરી

જમ્મુ-કાશ્મીરમાં આતંકી સફરજનના વેપારીઓથી જોડાયેલા ટ્ર્ક ડ્રાઇવરોને નિશાનો બનાવી રહ્યા છે. આતંકીઓએ ગુરુવાર રાત્રે શોપિયાં ખાતે બે ટ્રક ડ્રાઇવરોની ગોળી મારી હત્યા કરી નાંખી છે. બંને ટ્રક ડ્રાઇવર રાજસ્થાન અને હરિયાણાથી સફરજનની જથ્થો લેવા માટે કાશ્મીર ગયા હતા. આ પહેલા ગત સપ્તાહમાં આતંકીઓએ પંજાબના એક વેપારીની હત્યા કરી નાંખી હતી. શોપિયાંમાં 10 દિવસમાં સફરજનના વેપાર […]

Continue Reading

ગોપાલ કાંડાનો ટેકો લેવા સામે ઉમા ભારતીએ ભાજપને ચેતવણી આપી

હરિયાણામાં સરકાર બનાવવા માટે હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી)ના નેતા ગોપાલ કાંડાના સમર્થન અંગે ભાજપમાં અંદરોઅંદર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ ખરડાયેલી છબીના નેતાઓનો ટેકો લેવા અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ ભાજપના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ હશે. માત્ર ચૂંટણી જીતવાથી કોઇના ગુના માફ થઇ જતા […]

Continue Reading

“ભાવી સીએમ આદિત્ય ઠાકરેને અભિનંદન” શિવસેનાએ લગાવ્યા પોસ્ટરો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને બહુમતી તો મળી છે પણ ધાર્યા પ્રમાણે બેઠકો જીતવામાં બંને પક્ષો સફળ થયા નથી. જોકે શિવસેના આ વખતે કશું જતુ કરવાના મૂડમાં નથી. હજી તો સરકાર બનવાની કવાયત શરૂ થઈ નથી ત્યાં તો મુંબઈમાં આદિત્ય ઠાકરને સીએમ બનાવવાની માંગ સાથેના પોસ્ટરો પણ લાગવા માંડયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, દિલ્હી રવાના થયા

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં પ્રવાસ ટૂંકાવીને સાંજે દિલ્હી પરત રવાના થયા હતા. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું […]

Continue Reading

દિવાળીના તહેવારોમાં પણ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાં પડશે

દિવાળીમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું ફૂંકાઈ શકે છે. નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઈ શકે છે. આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. આની સૌથી વધુ અસર […]

Continue Reading

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન, 128 દિવસ માટે CM પદ સંભાળ્યું હતું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.

Continue Reading

આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે પ્રતિનિયુક્તિ પર જતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. DivyaBhaskarએ ફરી એકવાર અગ્રેસર રહીને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ આશિષ ભાટિયા જ સંભાળશે તેવું જણાવ્યું હતું. એકે સિંઘ આજે […]

Continue Reading