ચીન છોડી રહેલી વિદેશી કંપનીઓને ભારત લાવવા માટે કેન્દ્ર તૈયારી કરી રહ્યું છે: સીતારમન

નાણા મંત્રાલય આંતરરાષ્ટ્રીય કંપનીઓને, ખાસ કરીને ચીનમાં રહેલી કંપનીઓ ભારતમાં રોકાણ કરાવવા માટે મહત્વનું માળખુ તૈયાર કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, ઉદ્યોગ જગતના દિગ્ગજો જે પોતાના વ્યવસાય ચીનની બહાર લઇ જવા ઇચ્છે છે અને ચોક્કસપણ ભારત તેમની પહેલી પસંદ છે એવા ઉદ્યોગો માટે સરકાર માળખુ તૈયાર કરી રહી છે. […]

Continue Reading

મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ અને તેના સાથીપક્ષો બંને રાજ્યોમાં સત્તા પ્રાપ્ત જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે તો વિપક્ષો એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે ૧૮ રાજ્યોમાં ૫૧ વિધાનસભા સીટો અને બે લોકસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. મહારાષ્ટ્રમાં […]

Continue Reading

સીએમ રૂપાણીના બહેનના ઘરે ચોરી, પોલીસે કહ્યું ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી બહેન નિરૂપમાં કોઠારીના ધાટકોપર સ્થિત ઘરમાં મોડી રાત્રે ચોરી થઈ હતી. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ચોર મોડી રાત્રે ઘરના દરવાજા પર લગાવેલુ તાળુ તોડી ઘરમાં ઘુસ્યા અને એક લાખ રૂપિયા રોકડા તથા અન્ય કીમતી સામાનને લઈને ફરાર થઈ ગયા હતા. પોલિસે ચોરીનો કેસ નોંધી લીધો છે અને આ બાબતે […]

Continue Reading

સુપ્રસિદ્ધ બેબી પાવડર જોનસન એન્ડ જોનસનમાં કેન્સરકારક એસ્બેસ્ટસ મળી આવ્યું

બેબી પાવડર માટે સુપ્રસિદ્ધ કંપની જોનસન એન્ડ જોનસને પાવડરમાં કેન્સરકારક એસ્બેસ્ટસ હોવાના પૂરાવા મળ્યા છે. જે પછી કંપનીએ માર્કેટમાંથી મોટા પ્રમાણમાં વેચેલો માલ પાછો ખેંચ્યો છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં આ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાવડરમાં કેન્સરકારક ઘટક હોવાના દાવાને મહિનાઓ સુધી નકાર્યા પછી કંપનીએ જણાવ્યું કે, અમેરિકન ફૂડ […]

Continue Reading

PMC કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી પાંચમાં ખાતાધારકનું મોત

પીએમસી બેન્કના કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી તેના પાંચમા ખાતાધારકનું મોત નીપજ્યું છે. આ સિવાય બેન્કમાં કૌભાંડના કારણે RBIએ લાદેલા પ્રતિબંધોના વિરોધમાં દક્ષિણ મુંબઇમાં સ્થિત RBIના હેડઓફિસ સામે પીડિત ગ્રાહકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન એક વૃદ્ધ મહિલા અને પુરુષની તબિયત લથડી હતી. પીએમસી બેન્ક કૌભાંડના પીડિતો બેન્કમાં જમા તેમના પૂંજીને પાછી આપવા માટે માંગ […]

Continue Reading

ઉત્તરાખંડમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

રાજ્યમાં ગુટખા અને પાન મસાલા મામલે ઉત્તરાખંડની સરકારે મહત્વનો નિર્ણય લેતા તેની પર પ્રતિબંધ લાદ્યો છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદ્યો છે. ઉત્તરાખંડના ખાદ્ય સુરક્ષા અધિકારી નિતેશ કુમાર ઝા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા […]

Continue Reading

પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કળા અન સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ આવાસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને […]

Continue Reading

અલ્પેશ ઠાકોર સૌથી મોટો તોડબાજ,”રિવોલ્વરની અણીએ મારી જમીન પચાવી પાડી”

પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડતા અલ્પેશે ઠાકોર સમાજના આગેવાનો સામે બેફામ આક્ષેપો કરતા કલોલના ધારાસભ્યે તેનું કાચુ ચીઠ્ઠુ ખોલ્યુ હતુ. બળદેવજીએ કહ્યુ કે ”અલ્પેશના પિતા ખોડાજી મારા મોસાળપક્ષે વેવાઈ છે એ આખુ ગુજરાત જાણે છે, બે મહિના પછી એ પોતાના પિતા ખોડાજીને પણ ભૂલી જશે એવો અંહકાર તેનામા છે. અમારો ઝગડો સગાવ્હાલાનો નથી. ઠાકોર […]

Continue Reading

કોહલી બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ નહીં રમે, રોહિત કેપ્ટન બનશેઃ અહેવાલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. […]

Continue Reading

વિદેશમંત્રીનો દાવો- મનમોહન કરતારપુર આવવા પર સહમત; અતિથિ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આવશે

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરતારપુર આવવાની સહમતિ આપી દીધી છે. કુરેશીએ શનિવારે કહ્યું કે મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહી ચૂક્યા છે કે મનમોહન સિંહ કોરિડોરના […]

Continue Reading