J&Kની હોસ્પિટલ્સ અને મેડિકલ સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે ફોન અને ઈન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવે: SC

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરનારી 12 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિાયન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલ્સ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાં લેન્ડ લાઈન અને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ હોવાના કારણે કેન્દ્રને પણ નોટિસ ફટકારી છે. […]

Continue Reading

ગાંધીનગર બાદ અમરેલીમાં ઝડપાયો સિરિયલ કિલર, લૂંટ અને હત્યા બાદ ટ્રોફી તરીકે લઈ જતો એક વસ્તુ

ગાંધીનગરમાં સિરિયલ કિલરની ધરપકડ બાદ અમરેલી SOGએ વધુ એક સિરિયલ કિલરની ધરપકડ કરી છે. સિરિયલ કિલરની ધરપકડ બાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હત્યાના પાંચ ભેદ ઉકેલાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સિરિયલ કિલર લૂંટ ચલાવી હત્યા બાદ ટ્રોફી તરીકે લાશની કોઈપણ એક વસ્તુ પાસે લઈ જતો હતો અને માનસિક આનંદ મેળવતો હતો. […]

Continue Reading

પટનાના 80% ઘરોમાં પાણી ભરાયા, પૂરમાંથી ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પરિવાર 3 દિવસ પછી રેસ્ક્યુ કરાયો

બિહારના ઘણાં વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં પૂર અને વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધી 29 લોકોના મોત થયા છે. બિહારના પાટનગર પટનામાં 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઓપરેશન માટે વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ માંગી છે. બીજી બાજુ […]

Continue Reading

અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે

રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી વિદાય લેશે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી(ADAG)ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલની AGM(એન્યુઅલ જનરલ મિટિંગ)માં સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરના સંકટ, ઓડિટર અને રેટિંગ એજન્સીઓની તર્કહીન કાર્યવાહી અને હાલની મંદીના કારણે જે નુકસાન થયું છે, તેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. અંબાણીની આ જાહેરાતના […]

Continue Reading

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી, 21થી વધુ મુસાફરોના મોત

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 65 મુસાફરો ભરેલી આ બસના ડ્રાઇવરે […]

Continue Reading

સીબીડીટીએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવી

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડના આયકર વિભાગે શનિવારે આધાર કારર્ડને પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) સાથે લિન્ક કરવવા માટે ત્રણ મહિના (31 ડિસેમ્બર) લંબાવી છે. પહેલા આ 30 સપ્ટેમ્બર સુધીની જ અવધિ હતી. જો પાન કાર્ડને 31મી ડિસેમ્બર સુધી આધાર સાથે લિન્ક નહીં કરાવો તો પાન કાર્ડ રદ થયેલું ગણાશે. મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. […]

Continue Reading

અમેરિકાની યાત્રા સમાપ્ત કરી સ્વદેશ પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની એક અઠવાડિયાની યાત્રા સમાપ્ત કરીને સ્વદેશ આવી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત દિલ્હી ભાજપના સાતેય સાંસદો અને હજારો- લાખો કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન દિલ્હીના લોકોએ પીએમ મોદીના સ્વાગતમાં ઢોલ-નગારા વગાડ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે આસપાસના રાજ્યોમાંથી પણ લોકો આવ્યા […]

Continue Reading

NASAએ પહેલીવાર Black Hole દ્વારા તારો તોડવાની અદભૂત ઘટનાને નિહાળી

અમેરિકાની અવકાશ એજન્સી NASAએ તાજેતરમાં અવકાશમાં થનાર અદભૂત ઘટનાને દુનિયા સમક્ષ લાવવામાં સફળતા મેળવી છે. NASAના વિજ્ઞાનીકોએ સૂર્યથી 60 લાખ ગણુ વધારે વજન ધરાવતા બ્લેક હોલ (Black Hole) દ્વારા બ્રહ્માંડમાં થતી ઉથલ-પાથલ ( કોસ્મિક કેટક્લિજ્મ) હેઠળ એક તારાને તૂટતા નિહાળ્યો. આ અદભૂત પ્રક્રિયાને જ્વારિય વિઘટન (ટાઇડલ ડિસરપ્શન) પણ કહેવામાં આવે છે. આ વિનાશકારી ખગોળીય ઘટનાને […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં 3 આતંકી હુમલા, 4 આતંકી ઠાર, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારોમાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓનો ખાતમો થયો છે. અહીના ગાંદરબલ અને રામવન જીલ્લામાં થયેલી અથડામણમાં જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના આઇડી મુકેશ સિંહે રામવનમાં થયેલી અથડામણની જાણકારી આપતા જણાવ્યું કે, આતંકી દ્વારા બંધક બનાવેલા તમામને છોડાવી લેવામાં આવ્યા હતા. જેની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા […]

Continue Reading

PMC પછી RBIએ લક્ષ્મી વિલાસ બેન્ક પર પ્રતિબંધો લાદ્યા

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધો લાદ્યા પછી RBIએ અન્ય એક બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક પર કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. RBIએ લક્ષ્મી વિલાસ બેન્કની નબળી આર્થિક સ્થિતિને જોતા તેમાં તાત્કાલિક ધોરણે સુધારા કરવાના પગલા રુપે લોન આપવા અને નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ લાદ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, બેન્કને ડૂબતી બચાવવા માટે […]

Continue Reading