અમિતાભ બચ્ચનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આપી શુભકામના

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને આપેલા યોગદાન બદલ વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને આપવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને […]

Continue Reading

પાકિસ્તાનમાં ભૂકંપથી ભારે નુકસાન,રસ્તાઓ ફાટી ગયા, 15 લોકોના મોત

પાકિસ્તાનમાં મંગળવારે બપોરે અઢી વાગે આવેલા ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર મીરપુર ખાતે આવેલું જાટલન હતું. પાકિસ્તાનમાં ભૂકંપથી અત્યાર 20થી વધુ લોકોનાં મોત થયાં છે. 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ હતી. જે તસવીરો અત્યાર સુધી સામે આવી છે તેમાં ગાડીઓ ફરી ગઈ છે, રસ્તાઓ ફાટી […]

Continue Reading

શિક્ષકોની ભરતીના મુદ્દે ટાટના ઉમેદવારોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કચેરીની બહાર હોબાળો મચાવ્યો

આજે બપોર પછી એટલે કે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં ભરતીના મુદ્દે શિક્ષણ મંત્રી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું નહીં ગાંધીનગરમાં સચિવાલય ખાતે આવી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાં બેસે છે એવા સ્વર્ણિમ સંકુલ ખાતે આવી વિરોધ કર્યો હતો. શિક્ષણમંત્રીની ઓફિસની બહાર જ 25થી 30 ઉમેદવારો બેસી ગયા હતા […]

Continue Reading

નાના અને લઘુ ઉદ્યોગોને NPA જાહેર કરવામાં નહીં આવે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

આજે બપોરે ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ તાજેતરમાં જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે કોઈ મોટા નિર્ણયો લેવાયા તેની સરાહના કરી હતી તેમજ આ નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે જાહેરાતો કરાય તેને કારણે દેશને […]

Continue Reading

સોશ્યલ મીડિયાનો દુરપયોગ ખતરનાક, સરકાર ઉપાય કરેઃ સુપ્રીમ કોર્ટ

સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગ સામે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને આ બાબતે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તાએ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયાના દુરપયોગ રોકવા માટે આકરી ગાઈડલાઈન સરકારે બનાવવી જોઈએ.દરેકની પ્રાઈવસીની રઙા થવી જોઈએ.સરકારે આ બાબતને પ્રાથમિકતા આપવાની જરુર છે. મને તો થાય છે કે હું સ્માર્ટ […]

Continue Reading

6.3ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાઓથી દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત ધ્રુજ્યુ, PoKમાં થઈ તબાહી

દિલ્લી-એનઆરસીમાં ભૂંકપનાં ઝટકા અનુભવાયા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો પોત-પોતાની ઑફિસ અને ઘરોમાંથી બહાર આવી ગયા. દિલ્લીની સાથે સાથે કાશ્મીરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લોકો ભૂંકપથી ગભરાયેલા છે. ભૂકંપનાં આ ઝટકા 4 વાગીને 35 મિનિટ પર આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે કહેવામાં આવી રહ્યું છે. […]

Continue Reading

દેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50થી 80 રૂપિયા થયો, આમ આદમીને ફરી રડાવાનો વારો આવ્યો

દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકીઓને તાલીમ મુદ્દે ટ્રમ્પે કહ્યુ- મોદી સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે, તેઓ સ્થિતિ સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક થઈ. ત્યાર પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ કરાયો કે, આતંકીઓને તાલીમ આપવાની વાત કબૂલી ચૂકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને શું સંદેશ આપવા માંગશો? આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, એ સંદેશ મારે નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ આપવાનો છે. તેઓ સ્થિતિ સંભાળી લેશે. મોદી […]

Continue Reading

UN:જળવાયુ પરિવર્તન પીએમ મોદીની હૂંકાર, વાત કરવાનો સમય ખતમ- વિશ્વએ કામ કરવાની જરુરત છે

અમેરિકાના હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમના બીજા દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું. જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, હવે વાત કરવાનો સમય વિતી ચૂક્યો છે. હવે સમય છે આ મુદ્દે ગંભીર બનવાનો અને વિશ્વસ્તરે કાર્યરત થવાનો. આ પહેલા તેમણે જણાવ્યું કે આ સુખદ […]

Continue Reading

ચિદમ્બરમને મળવા તિહાડ જેલ ગયા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ કરેલી કાર્યવાહી બાદ હાલમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણામંત્રીને મળવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે તિહાડ જેલ પહોંચ્યા હતા. તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હતા.એ પછી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર ટોણો મારતા કહ્યુ હુત કે, ભારતમાં બેરોજગારી, કાશ્મીર બંધ અને […]

Continue Reading