સંરક્ષણ મંત્રાલય બે હજાર કરોડનાં હથિયાર અને સૈન્યનાં ઉપકરણોની કરશે ખરીદી,દેશની તમામ પાંખો થશે મજબુત

સંરક્ષણ મંત્રાલયે બે હજાર કરોડ રૂપિયાનાં હથિયાર અને સૈન્યનાં તમામ ઉપકરણો ખરીદવાની શુક્રવારે મંજૂરી આપી દીધી છે. જ્યારે ખરાદીને લગઈને મંત્રાલયે સર્વોચ્ચ નિકાય રક્ષા ખરીદ પરિષદ (ડીએસી)એ મંજૂરી આપી છે. જ્યારે સંરક્ષણ મંત્રાલયનાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં ડી.એ.સી.નેલગભગ બે હજાર કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપી છે. ડીએસી ને ટી […]

Continue Reading

મહારાષ્ટ્ર: CM ફડણવીસના કાફલા પર મહિલાએ સહીં ફેંકી

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાફલા પર એક મહિલા દ્વારા સહી ફેંકવાની ઘટના બહાર આવી છે. આ ઘટના અહમદનગરની છે, જ્યાં સીએમનો કાફલો પસાર થઇ રહ્યો હતો અને સ્થાનિક મહિલાએ તેની પર સહી ફેંકી તેનો વિરોધ કર્યો હતો. જો કે દેશના રાજકારણમાં આવુ પહેલીવાર નથી બન્યું, આ પહેલા 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા બેઠકથી અરવિંદ કેજરીવાલે ઉમેદવારી […]

Continue Reading

લો હવે! કેબ સર્વિસિ આપતી કંપનીઓને ભાડા વધારવાની મંજૂરી આપી શકે છે સરકાર

નાણામંત્રી દ્વારા Ola અને Uber જેવી કેબ સર્વિસિસને ઓટોમાં મંદી માટે જવાબદાર ઠેરાવ્યા પછી કેન્દ્ર સરકાર તેમના ભાડા વધારવાની માંગને મંજૂરી આપી શકે છે. તાજેતરના મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર કેબ એગ્રીગેટર ( Cab Aggregators)કંપનીઓની ભાડામાં ત્રણ ગણો વધારો કરવાની માંગને મંજૂરી આપે તેવી સંભાવનાઓ છે. Ola और Uber જેવી કંપનીઓએ ડિમાન્ડ અને સપ્લાયને રેગ્યુલર […]

Continue Reading

યૂપીના મુખ્યમંત્રીઓ અને નેતાઓ લગભગ ચાલીસ વર્ષથી આવકવેરો નથી ભરતા

ઉત્તર પ્રદેશમાં લગભગ 40 વર્ષથી એક કાયદો અસ્તિત્વમાં છે જે રાજ્યના મંત્રીઓને આવકવેરો ન ભરવા સામે રક્ષણ આપી રહ્યો છે. જો કે રાજનેતાઓ આ કાયદા વિશે કંઇ જાણતા ન હોવાની વાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ મંત્રી વેતન, ભથ્થા અને વિવિધ કાયદો 1981 જ્યારે અમલમાં આવ્યો ત્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહ મુખ્યમંત્રી હતા, આ કાયદાએ અત્યાર […]

Continue Reading

દેશમાં નિર્માણ પામેલુ યુદ્ધ વિમાન (LCA) ‘તેજસ’ નૌકાદળમાં સામેલ થવા તૈયાર

ભારતમાં નિર્માણ પામેલુ વજનમાં હલકુ યુદ્ધ વિમાન તેજસ (LCA)ને નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલુ દેશનું પહેલું અવુ વિમાન બની ગયું છે જેણે સફળતાપૂર્વક અરેસ્ટ લેન્ડિંગ કરી. ભારતીય નૌકાદળ માટે આ મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ગણતરીના લડાયક વિમાનો અરેસ્ટ લેન્ડિંગને સફળતાથી પાસ કરી લે છે, જેમાં અમેરિકા, રશિયા, યૂનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને […]

Continue Reading

આઈએનએક્સ મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તે મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ રહેશે. ચિદમ્બરની અરજી પર સ્પેશિયલ કોર્ટમાં ગુરૂવારે સુનાવણી થઈ હતી. જયારે ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે ચિદમ્બર હાલ પણ જેલમાં છે, આ કારણે સબુતોને પ્રભાવિત કરી શકતા નથી. આ મામલામાં 6 અન્ય લોકોની પુછપરછ કરવા માંગીએ છીએ, આ કારણે ચિદમ્બરમને બાદમાં ધરપકડ કરવા માંગી છીએ. તેની પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભષ્ટ્રચારના મામલમાં ચિદમ્બરમે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પર કોર્ટે સીબીઆઈ પાસે 7 દિવસમાં જવાબ માંગ્યો છે.

13,600 કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં લંડનની જેલના સળિયા ગણી રહેલા નિરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે સકંજો કસાયો છે. PNB કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની સામે ઈન્ટરપોલે રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. તેની પહેલાં EDએ ઈન્ટરપોલે નેહલની સામે રેડકોર્નર નોટિસ રજૂ કરવાની અપીલ કરી હતી. PNB ગોટાળા નિરવ મોદી અને […]

Continue Reading

ચિદમ્બરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની સામે સરન્ડર થવાની અરજી ફગાવાઈ, 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે

આઈએનએક્સ મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તે મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ […]

Continue Reading

સરદાર સરોવર ડેમ 138 મીટરને પાર પહોંચતા વિજય રૂપાણીએ 17મી સપ્ટેમ્બરે ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ ઉજવવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ 138 મીટરથી પણ વધુની સપાટીએ પહોંચતા મહોત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ મહાનગરો તથા જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તાના ગુણગાન કરતો નમામિ દેવી નર્મદે […]

Continue Reading

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવામાં આવી સરકારે રાહત,16 ઓક્ટોબર 2019 સુધીમાં લગાડી દેવા આદેશ

ગુજરાત સરકારે16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વહીકલ એક્ટ,2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. 2023 સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.3000 રહેશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈ આજે NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. જમીન આપવાનો વિવાદ […]

Continue Reading